શોધખોળ કરો
14 દિવસના પેરોલ પછી નારાયણ સાંઇ કેવા બની ઠનીને જેલમાં ગયા એ જોઇ થઇ જશો દંગ
14 દિવસના જામીન પૂર્ણ થતા નારાયણ સાંઈને લાજપોર જેલ પરત લાવવામાં આવ્યો હતો. માતાની બીમારી માટે નારાયણ સાંઇને જામીન આપવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ જાપ્તામાં નારાયણ સાંઇને લાજપોર જેલમાં પરત લાવવામાં આવ્યો હતો. નારાયણ સાઈ પરત આવતા દર્શન માટે જેલ બહાર ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ





















