શોધખોળ કરો
સુરતમાં મનપા ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કરશે, માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે લેવાયો નિર્ણય
સુરતમાં મનપા ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કરશે. SMC દેશની પ્રથમ મનપા બની જેણે ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કર્યા છે. મનપાની સ્થાયી સમિતિએ આ નિર્ણય લીધો છે. માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે. પ્રથમ વર્ષે 910 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. અને નિઃશુલ્ક શિક્ષણ અપાશે.
સુરત
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
આગળ જુઓ























