શોધખોળ કરો
સુરતમાં મનપા ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કરશે, માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે લેવાયો નિર્ણય
સુરતમાં મનપા ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કરશે. SMC દેશની પ્રથમ મનપા બની જેણે ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કર્યા છે. મનપાની સ્થાયી સમિતિએ આ નિર્ણય લીધો છે. માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે. પ્રથમ વર્ષે 910 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. અને નિઃશુલ્ક શિક્ષણ અપાશે.
સુરત
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
આગળ જુઓ























