શોધખોળ કરો
Advertisement
આ પ્રકારની બેદરકારી ભારે પડી શકે છે, સુરતમાં ખાણીપીણી બજારોમાં ઉમટી લોકોની ભીડ
નિયંત્રણોમાં છૂટ મળતા જ લોકો બેદરકાર થયા છે. સુરતના આનંદ મહેલ રોડ પર લોકોની ભીડ જોવા મળી હતી. રવિવારની રજા પર લોકો ખાણીપીણી બજાર પર ઉમટી પડ્યા હતા અને કોવિડના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. નાગરિકોની સાથે વેપારીઓ પણ નિયમોનું પાલન નથી કરી રહ્યા..માસ્ક વિના જ વેપારીઓ જોવા મળી રહ્યા હતા.
સુરત
Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTV
Surat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશ
Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી
Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગાંધીનગર
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion