શોધખોળ કરો
Advertisement
વડોદરા: સંજયનગર વિસ્તારમાં વિસ્થાપિતોને મકાન ન ફાળવાયાના આરોપ સાથે કૉંગ્રેસનો વિરોધ,
વડોદરાના વારસિયા સંજય નગર વિસ્તાર માં 1841 મકાનો 4 વર્ષ પહેલાં તોડી પાડ્યા બાદ પણ વિસ્થાપીતો ને મકાન બાબતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કૉંગ્રેસ 2000 કરોડ ના ભ્રષ્ટચાર નો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે ત્રણ વર્ષ બાદ પણ આવાસ નું કામ શરૂ ન થતાં પીએમઓ માં ફરિયાદ કરી હતી. સ્થળ પર કોંગ્રેસે તપાસ કરતા હાલ ખાડા ખોદાયા સિવાય કોઈજ કામગીરી થઈ નથી.
વડોદરા
Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Chhotaudepur Accident | છોટાઉદેપુરમાં ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 મુસાફર ઘાયલ
Vadodara Heavy Rain | વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત | ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી
Vadodara Heavy Rain | વડોદરાના વિવિધ શહેરોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી
Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion