શોધખોળ કરો
POKમાં ઘૂસીને ભારતીય સેનાનાં સર્જિકલ ઓપરેશનથી અકળાયું પાક, નવાઝ શરીફે કહ્યું- આ અમારા પર હુમલો
ઇસ્લામાબાદઃ ઇન્ડિયન આર્મી દ્વારા એલઓસી પર સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસાતન અકળાઈ ગયું છે. ભારતના સર્જિકલ સ્ટ્રાઈકને પોતાના પર હુમલો ગણાવ્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ તરફથી નિવેદન આવ્યું છે કે, ઇન્ડિયન આર્મીની કાર્યવાહી અમારા પર હુમલો છે. અમે શાંતિ ઈચ્છીએ છીએ માટે અને નબળા ન સમજો.
દેશ
India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gujarat Corporations Mayor Announcement : કઈ મનપામાં કોણ બન્યું મેયર ?
Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
આગળ જુઓ
















