શોધખોળ કરો

લાદેનના ઈશારે થઈ હતી બેનઝીરની હત્યા, આઈએસઆઈનો દાવો

1/4
બિલાવલે આરોપ લગાવ્યો કે મુશર્રફે મારી માતાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેમની સુરક્ષા મારી સાથેના રાજકીય સંબંધ પર નિર્ભર રહેશે. બિલાવલે એવો પણ દાવો કર્યો કે હત્યાના દિવસ પહેલા શાસક પક્ષ દ્વારા સુરક્ષા કવચ પરત લઈ લેવામાં આવ્યું હતું.
બિલાવલે આરોપ લગાવ્યો કે મુશર્રફે મારી માતાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેમની સુરક્ષા મારી સાથેના રાજકીય સંબંધ પર નિર્ભર રહેશે. બિલાવલે એવો પણ દાવો કર્યો કે હત્યાના દિવસ પહેલા શાસક પક્ષ દ્વારા સુરક્ષા કવચ પરત લઈ લેવામાં આવ્યું હતું.
2/4
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ તેની માતાની 10મી પુણ્યતિથિ પર બુધવારે કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ તેની માતાની હત્યા માટે જવાબદાર છે. ટ્રિગર દબાવનારા વ્યક્તિ કરતાં પણ જે પૂર્વ પ્રધાનમંત્રીનું સરક્ષા કવર હટાવ્યું તે વ્યક્તિ વધારે દોષી છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ તેની માતાની 10મી પુણ્યતિથિ પર બુધવારે કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ તેની માતાની હત્યા માટે જવાબદાર છે. ટ્રિગર દબાવનારા વ્યક્તિ કરતાં પણ જે પૂર્વ પ્રધાનમંત્રીનું સરક્ષા કવર હટાવ્યું તે વ્યક્તિ વધારે દોષી છે.
3/4
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યા પાછળ ઓસામા બિન લાદેનનો હાથ હોવાનો ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ દાવો કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ બે વખત પાકિસ્તાનના પ્રધાનમંત્રી બેનઝીને મારવાનું કાવતરું અલ-કાયદાના લાદેને રચ્યું હતું અને હત્યા પહેલા તે અફઘાનિસ્તાનમાં આવી ગયો હતો.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યા પાછળ ઓસામા બિન લાદેનનો હાથ હોવાનો ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ દાવો કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ બે વખત પાકિસ્તાનના પ્રધાનમંત્રી બેનઝીને મારવાનું કાવતરું અલ-કાયદાના લાદેને રચ્યું હતું અને હત્યા પહેલા તે અફઘાનિસ્તાનમાં આવી ગયો હતો.
4/4
ઉલ્લેખનીય છે કે 27 ડિસેમ્બર 200ના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન બેનઝીર ભુટ્ટોની હત્યા કરવામાં આવી હતી. રેલીમાં બોંબ અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 21 અન્ય લોકો ઘાયલ થયા હતા. આઈએસઆઈ મુજબ બેનઝીરની હત્યા માટે લાદેને જ વિસ્ફોટકો ઉપલબ્ધ કરાવ્યા હતા. ગુપ્ત અહેવાલ મુજબ તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે લાદેનને બેનઝીરની હત્યાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 27 ડિસેમ્બર 200ના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન બેનઝીર ભુટ્ટોની હત્યા કરવામાં આવી હતી. રેલીમાં બોંબ અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 21 અન્ય લોકો ઘાયલ થયા હતા. આઈએસઆઈ મુજબ બેનઝીરની હત્યા માટે લાદેને જ વિસ્ફોટકો ઉપલબ્ધ કરાવ્યા હતા. ગુપ્ત અહેવાલ મુજબ તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે લાદેનને બેનઝીરની હત્યાનો આદેશ આપ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget