શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના બ્રિસબનમાં ભારતીય મૂળના બસ ડ્રાઈવરને પ્રવાસીએ જીવતો સળગાવ્યો, જાણો કોણ છે તે

1/3
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના શહેર બ્રિસબેનમાં એક પ્રવાસીએ બસ ડ્રાઈવ પર જ્વલનશીલ પદાર્થ ફેંકી સળગાવ્યો. આ ભયાનક ઘટના સમયે અન્ય પ્રવાસીપણ બસમાં સવાર હાત. સ્થાનીક મીડિયા અહેવાલ અનુસાર 29 વર્ષના મનમીત અલીશેર પંજાબી સમુદાયના જાણીતા ગાયક હતા અને તેની હત્યા શા માટે કરવામાં આવે તે અંગે કોઈ જાણકારી મળી નથી.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના શહેર બ્રિસબેનમાં એક પ્રવાસીએ બસ ડ્રાઈવ પર જ્વલનશીલ પદાર્થ ફેંકી સળગાવ્યો. આ ભયાનક ઘટના સમયે અન્ય પ્રવાસીપણ બસમાં સવાર હાત. સ્થાનીક મીડિયા અહેવાલ અનુસાર 29 વર્ષના મનમીત અલીશેર પંજાબી સમુદાયના જાણીતા ગાયક હતા અને તેની હત્યા શા માટે કરવામાં આવે તે અંગે કોઈ જાણકારી મળી નથી.
2/3
 પોલિસ અધિકારી જિમ કિયોગે પત્રકારોને જણાવ્યું કે, આ ભયાનક ઘટના મુરુકાના શાંત ઉપનગરમાં થઈ અને આ અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. આ ડ્રાઈવર વિશે જાણવા મળ્યું છે કે, તે પોતાનો બિઝનેસ કરતો હતો અને સમુદાયની મદદ કરતો હતો.
પોલિસ અધિકારી જિમ કિયોગે પત્રકારોને જણાવ્યું કે, આ ભયાનક ઘટના મુરુકાના શાંત ઉપનગરમાં થઈ અને આ અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. આ ડ્રાઈવર વિશે જાણવા મળ્યું છે કે, તે પોતાનો બિઝનેસ કરતો હતો અને સમુદાયની મદદ કરતો હતો.
3/3
આ મામલે 48 વર્ષના એક સંદિગ્ધ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઘટના સમયે હાજર લોકોએ પાછળનો દરવાજો લાત મારીને ખોલ્યો. જિમ અનુસાર સારું થયું કે આખી બસમાં આગ લાગી ન હતી. આ બસમાં અંદાજે 6 જેટલા લોકો સવાર હતા. જેમાંથી કેટલાકને ધૂમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેની બાદમાં સારવાર કરવામાં આવી.
આ મામલે 48 વર્ષના એક સંદિગ્ધ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઘટના સમયે હાજર લોકોએ પાછળનો દરવાજો લાત મારીને ખોલ્યો. જિમ અનુસાર સારું થયું કે આખી બસમાં આગ લાગી ન હતી. આ બસમાં અંદાજે 6 જેટલા લોકો સવાર હતા. જેમાંથી કેટલાકને ધૂમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેની બાદમાં સારવાર કરવામાં આવી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા ઇરાનનું ભીષણ યુદ્ધ, અમેરિકાએ 5 ઈરાની ટેન્કર કર્યાં ધ્વંશ, જાણો ઈરાને શું કહ્યું?
અમેરિકા ઇરાનનું ભીષણ યુદ્ધ, અમેરિકાએ 5 ઈરાની ટેન્કર કર્યાં ધ્વંશ, જાણો ઈરાને શું કહ્યું?
France: બબાલ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ, હિન્દુ ડેલિગેશનના પ્રવાસ સમયે મહિલા કર્મચારીઓને હટાવાઇ
France: બબાલ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ, હિન્દુ ડેલિગેશનના પ્રવાસ સમયે મહિલા કર્મચારીઓને હટાવાઇ
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
Embed widget