શોધખોળ કરો
ઈન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામીનો કહેર, 400ના મોત
1/3

ઇન્ડોનેશિયાની ડીઝાસ્ટર એજન્સીએ જણાવ્યું છે કે ઇન્ડોનેશિયાના એક શહેરમાં આવેલા ભૂકંપ અને સુનામીના કારણે ઓછામાં ઓછા 400 લોકોના મોત થયા છે. એજન્સીએ ભૂકંપ-સુનામીની આ ઘટના બાદ પહેલી વાર મૃતકોના આંકડા જાહેર કર્યા છે. ડીઝાસ્ટર એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે કે દ્વીપ પાલૂમાં 356 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
2/3

સુનામી અગાઉ સુલાવેસીના ડોંગાગાલામાં એક કલાકની અંદર બે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. પહેલા ભૂકંપના આછંકાની તીવ્રતા 7.5 રિકટર સ્કેલ નોંધવામાં આવી હતી. જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 6.1 હતી.
Published at : 29 Sep 2018 03:22 PM (IST)
Tags :
IndonesiaView More




















