શોધખોળ કરો

PAKએ ભારતને આપી ધમકી, કહ્યું- અમે પરમાણું હથિયાર કોઈ પ્રદર્શન માટે નથી બનાવ્યા

1/3
આસિફે કહ્યું કે, અમે પરમાણું હથિયાર કોઈ પ્રદર્શનમાં બતાવવા માટે નથી બનાવ્યા. જો એવી સ્થિતિ ઉભી થઈ તો અમે તેનો ઉપયોગ કરશું અને ભારતને નષ્ટ કરીશું. આસિફે કહ્યું કે, જો ભારતે પાકિસ્તાનની હવાઈ સરહદનું ઉલ્લંઘન કર્યું તો પાકિસ્તાની વાયુસેના તેનો વળતો જવાબ આપવા માટે તૈયાર છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને દાવો કર્યો છે કે, હવે આખું વિશ્વ જાણે છે કે, ભારત કાશ્મીર મુદ્દે સમાધાન માટે એટલું ગંભીર નથી જેટલું પાકિસ્તાન છે.
આસિફે કહ્યું કે, અમે પરમાણું હથિયાર કોઈ પ્રદર્શનમાં બતાવવા માટે નથી બનાવ્યા. જો એવી સ્થિતિ ઉભી થઈ તો અમે તેનો ઉપયોગ કરશું અને ભારતને નષ્ટ કરીશું. આસિફે કહ્યું કે, જો ભારતે પાકિસ્તાનની હવાઈ સરહદનું ઉલ્લંઘન કર્યું તો પાકિસ્તાની વાયુસેના તેનો વળતો જવાબ આપવા માટે તૈયાર છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને દાવો કર્યો છે કે, હવે આખું વિશ્વ જાણે છે કે, ભારત કાશ્મીર મુદ્દે સમાધાન માટે એટલું ગંભીર નથી જેટલું પાકિસ્તાન છે.
2/3
તેમણે કહ્યું કે, જ્યારે કાશ્મીરમાં આઝાદીનું આંદોલન સફળ થઈ જશે તો તે ભારતના અંતની શરૂઆત હશે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને કહ્યું કે, કાશ્મીરના લોકોની કુર્બાની બેકાર નહીં જાય અને જ્યારે કાશ્મીરને આઝાદી મળશે તો ભારત તૂટી જશે અને એક સાથે નહીં રહી શકે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફે ભારતની સાથે સંબંધ સુધારવાના પ્રયત્ન કર્યા પરંતુ અમે અમને ભારત તરફથી કોઈ સકારાત્મક જવાબ ન મળ્યો.
તેમણે કહ્યું કે, જ્યારે કાશ્મીરમાં આઝાદીનું આંદોલન સફળ થઈ જશે તો તે ભારતના અંતની શરૂઆત હશે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને કહ્યું કે, કાશ્મીરના લોકોની કુર્બાની બેકાર નહીં જાય અને જ્યારે કાશ્મીરને આઝાદી મળશે તો ભારત તૂટી જશે અને એક સાથે નહીં રહી શકે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફે ભારતની સાથે સંબંધ સુધારવાના પ્રયત્ન કર્યા પરંતુ અમે અમને ભારત તરફથી કોઈ સકારાત્મક જવાબ ન મળ્યો.
3/3
ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધારે તેવું નિવેદન આતા પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે બુધવારે આપ્યું છે. આસિફે કહ્યું કે, કાશ્મીરને આઝાદી મળ્યા બાદ ભાર તૂટી જશે. આસિફે એસોસિએટેડ પ્રેસની સાથે વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરના લોકોને પોતાની નૈતિક મદદ આપતું રહેશે.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધારે તેવું નિવેદન આતા પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે બુધવારે આપ્યું છે. આસિફે કહ્યું કે, કાશ્મીરને આઝાદી મળ્યા બાદ ભાર તૂટી જશે. આસિફે એસોસિએટેડ પ્રેસની સાથે વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરના લોકોને પોતાની નૈતિક મદદ આપતું રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget