શોધખોળ કરો
પાકિસ્તાને આતંકીઓના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો, હાફિઝ સઈદ અને લશ્કરના ખાતા પર કોઈ કાર્યવાહી નહી
1/3

પાકિસ્તાનના વિદેશ બાબતોના સલાહકાર સરતા અઝીઝે 27 સપ્ટેમ્બરે કહ્યું કે, જો ભારત 56 વર્ષ જૂની સિંધુ જળ સમજૂતી રદ્દ કરશે તો પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરશે. સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે સમજૂતી રદ્દ થઈ તો યુદ્ધ કરવા માટે તૈયાર રહો. પાક પ્રધાનમંત્રી નવાઝ શરીફના વિદેશ મામલાના સલાહકાર અઝીઝે આ મુદ્દે નેશનલ એસેમ્બલીમાં કહ્યું, આંતરરાષ્ટ્રીય કાયદા જણાવે છે કે ભારત એકતરફી નિર્ણય લઈને આ સમજૂતીથી ખુદને અલગ ન કરી શકે. તેમણે કહ્યું, સમજૂતી રદ્દ કરવાની કાર્યવાહી બન્ને દેશોની વચ્ચે યૂદ્ધની કાર્યવાહી તરીકે જોવામાં આવી શકે છે.
2/3

ઉરી હુમલાને લઈને ભારત તરફતી 27 સપ્ટેમ્બરે પાકિસ્તાનના એમ્બેસેડરને હાજર થવા કહેવામાં આવ્યું છે. આ જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું કે, વિદેશ મંત્રાલયે અબ્દુલ બાસિતને હાજર થવા કહ્યું અને તેમને ઉરી હુમલા સાથે જોડાયેલ પૂરાવા પણ આપ્યા. વિકાસ સ્વરૂપે બન્ને ગાઈડ્સ વિશે પણ જણાવ્યું જેમણે હુમલાખોરોને ભારતમાં ઘુસવામાં મદદ કરી હતી.
Published at : 28 Sep 2016 07:38 AM (IST)
View More




















