શોધખોળ કરો

UNGA Speech: વડાપ્રધાન મોદીએ કહ્યુ- અમે દુનિયાને યુદ્ધ નહી, બુદ્ધ આપ્યા

LIVE

UNGA Speech: વડાપ્રધાન મોદીએ કહ્યુ- અમે દુનિયાને યુદ્ધ નહી, બુદ્ધ આપ્યા

Background

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું મારા માટે ગૌરવનો અવસર છે

20:01 PM (IST)  •  27 Sep 2019

આતંક પર વહેંચાયેલી દુનિયા કોઇના હિતમાં નથી અને આવી દુનિયા યુએના જન્મના સિદ્ધાંતને નુકસાન કરે છે. ભારતના અવાજમાં દુનિયાને સતર્ક કરવાની ગંભીરતા અને આક્રોશ બંન્ને છે. આતંકવાદ પર વહેંચાયેલી દુનિયા કોઇનું હિત કરી શકશે નહીં.
20:00 PM (IST)  •  27 Sep 2019

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ ભલે ટીબીથી મુક્તિ માટે વર્ષ 2030 સુધીનો સમય રાખ્યો છે પરંતુ અમે 2025 સુધી ભારતને ટીબી મુક્ત કરવા પર કામ કરી રહ્યા છીએ. તે સિવાય આવનારા પાંચ વર્ષોમાં અમે જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે જ 15 કરોડ ઘરોને પાણીની સપ્લાયથી જોડીશું. અમે આખી દુનિયાને સંદેશ આપ્યો છે અને અમારા સપનાઓ વિશ્વના સપનાઓ સાથે આગળ વધી રહ્યા છે.
19:58 PM (IST)  •  27 Sep 2019

મોદીએ યુએનમાં કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ દુનિયાએ એક થવાની જરૂર છે અને ભારતે વિશ્વને હંમેશાથી શાંતિ અને ભાઇચારાનો સંદેશ આપ્યો છે. આતંકવાદ માનવતા માટે સૌથી મોટો પડકાર છે અને ભારતે દુનિયાને યુદ્ધ નહી બુદ્ધ આપ્યા છે.
19:57 PM (IST)  •  27 Sep 2019

વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને સંબોધિત કરતા આતંકવાદ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતે દુનિયાને યુદ્ધ નહી પરંતુ બુદ્ધ આપ્યા છે. એટલા માટે આતંકવાદ વિરુદ્ધ ભારતમાં આક્રોશ દેખાય છે.
19:55 PM (IST)  •  27 Sep 2019

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Embed widget