શોધખોળ કરો

Agriculture : મરઘીઓને કેમ ખવડાવાય છે કાંકરા અને પથ્થર? ચોંકાવનારૂ કારણ આવ્યું સામે

ચાલો સમજીએ કે તેની પાછળનું વિજ્ઞાન શું છે. ચિકન રાખનારાઓનું કહેવું છે કે, આમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે, આમ કરવાથી મરઘીના ઈંડા પર ખાસ અસર પડે છે.

Chicken and Egg : શું તમે ક્યારેય સાંભળ્યું છે કે જીવને ખાવામાં કાંકરા પણ ખવડાવવામાં આવે છે. જો ખોરાકમાં એક નાનો કાંકરો પણ નીકળી જાય તો તે વ્યક્તિ તે ખોરાક ખાઈ શકતી નથી. પરંતુ મરઘીઓને રોજેરોજ તેમના ખોરાકમાં કાંકરા પણ આપવામાં આવે છે. ચાલો સમજીએ કે તેની પાછળનું વિજ્ઞાન શું છે. ચિકન રાખનારાઓનું કહેવું છે કે, આમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે, આમ કરવાથી મરઘીના ઈંડા પર ખાસ અસર પડે છે.

શા માટે મરઘીઓને કાંકરા ખવડાવાય છે

ચિકન પાળનારા લોકો આ વિશે કહે છે કે, મરઘીઓને દાણાની સાથે કાંકરા પણ ખવડાવવામાં આવે છે કારણ કે તેને ખાવાથી મરઘીના ઈંડા મજબૂત બને છે. જ્યારે તેઓ ખોરાક સાથે કાંકરા ખાય છે ત્યારે ચિકન સ્વસ્થ અને ફિટ બને છે. નિષ્ણાતો કહે છે કે, આ ખાધા બાદ જ્યારે મરઘી ઈંડા મૂકે છે ત્યારે તૂટવાનું જોખમ પણ ઘટી જાય છે અને ઈંડું સરળતાથી તૂટતું નથી. આ જ કારણ છે કે, પોલ્ટ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના મરઘીઓને કાંકરા ખવડાવે છે.

કયા પ્રકારના કાંકરા ખવડાવવામાં આવે છે?

મરઘીના ધંધાના લોકોનું કહેવું છે કે કાંકરા ખવડાવવાથી ઈંડાની બહારની કોશિકા ખૂબ જ મજબૂત બની જાય છે, જેના કારણે ઈંડા સરળતાથી તૂટતા નથી. જાહેર છે કે, રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ગ્રે રંગની બેલાસ્ટ અનાજની સાથે મરઘીઓને ખવડાવવામાં આવે છે. જો કે, આ બેલાસ્ટને પીસવામાં આવે છે અને બાદમાં તેને ખોરાકના રૂપમાં મરઘીઓને આપવામાં આવે છે.

ઇંડા માટે બીજું શું કરવામાં આવે છે?

ઈંડાનો ધંધો આખી દુનિયામાં થાય છે. વિશ્વભરમાં લાખો લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. ઈંડાના ધંધામાં સૌથી મોટું જોખમ ઈંડા તોડવાનું છે. તેથી જ મરઘાંનું કામ કરતા લોકો તેમને મજબૂત બનાવવાના તમામ પ્રયાસો કરે છે. આ જ કારણ છે કે, ઈંડાને મજબૂત કરવા માટે મરઘીઓને કેલ્શિયમની ગોળીઓ આપવામાં આવે છે. જો કે, ડોકટરો કહે છે કે, મરઘીઓને કેલ્શિયમની વધુ માત્રા ન આપવી જોઈએ, કારણ કે તેની ઘણી આડઅસરો પણ છે.

Alarm : આવી હતી દુનિયાની પહેલી એલાર્મ ક્લોક, માત્ર 4 વાગ્યે જ વાગતી, કારણ હતુ ખાસ

આજે આપણા સૌકોઈ પાસે એલાર્મ સેટ કરવા માટે આપણા સ્માર્ટફોનમાં ઘડિયાળનો વિકલ્પ છે. આપણે ઇચ્છીએ ત્યાં સુધી એલાર્મ સેટ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે એલાર્મ ઘડિયાળ અથવા તો એલાર્મ મિકેનિકલ સિસ્ટમની પહેલીવાર શોધ કરવામાં આવી હતી, ત્યારે તે માત્ર સવારના 4 વાગ્યે જ વાગતુ હતું. એટલે કે, પહેલું યાંત્રિક એલાર્મ સિસ્ટમ કે જે સવારે 4 વાગ્યે માત્ર એક જ વાર વાગવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત તેમાંથી કોઈ અવાજ પણ આવતો નહોતો. આજે અમે તમને જણાવીશું કે આવું કેમ હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget