શોધખોળ કરો

Agriculture : મરઘીઓને કેમ ખવડાવાય છે કાંકરા અને પથ્થર? ચોંકાવનારૂ કારણ આવ્યું સામે

ચાલો સમજીએ કે તેની પાછળનું વિજ્ઞાન શું છે. ચિકન રાખનારાઓનું કહેવું છે કે, આમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે, આમ કરવાથી મરઘીના ઈંડા પર ખાસ અસર પડે છે.

Chicken and Egg : શું તમે ક્યારેય સાંભળ્યું છે કે જીવને ખાવામાં કાંકરા પણ ખવડાવવામાં આવે છે. જો ખોરાકમાં એક નાનો કાંકરો પણ નીકળી જાય તો તે વ્યક્તિ તે ખોરાક ખાઈ શકતી નથી. પરંતુ મરઘીઓને રોજેરોજ તેમના ખોરાકમાં કાંકરા પણ આપવામાં આવે છે. ચાલો સમજીએ કે તેની પાછળનું વિજ્ઞાન શું છે. ચિકન રાખનારાઓનું કહેવું છે કે, આમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે, આમ કરવાથી મરઘીના ઈંડા પર ખાસ અસર પડે છે.

શા માટે મરઘીઓને કાંકરા ખવડાવાય છે

ચિકન પાળનારા લોકો આ વિશે કહે છે કે, મરઘીઓને દાણાની સાથે કાંકરા પણ ખવડાવવામાં આવે છે કારણ કે તેને ખાવાથી મરઘીના ઈંડા મજબૂત બને છે. જ્યારે તેઓ ખોરાક સાથે કાંકરા ખાય છે ત્યારે ચિકન સ્વસ્થ અને ફિટ બને છે. નિષ્ણાતો કહે છે કે, આ ખાધા બાદ જ્યારે મરઘી ઈંડા મૂકે છે ત્યારે તૂટવાનું જોખમ પણ ઘટી જાય છે અને ઈંડું સરળતાથી તૂટતું નથી. આ જ કારણ છે કે, પોલ્ટ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના મરઘીઓને કાંકરા ખવડાવે છે.

કયા પ્રકારના કાંકરા ખવડાવવામાં આવે છે?

મરઘીના ધંધાના લોકોનું કહેવું છે કે કાંકરા ખવડાવવાથી ઈંડાની બહારની કોશિકા ખૂબ જ મજબૂત બની જાય છે, જેના કારણે ઈંડા સરળતાથી તૂટતા નથી. જાહેર છે કે, રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ગ્રે રંગની બેલાસ્ટ અનાજની સાથે મરઘીઓને ખવડાવવામાં આવે છે. જો કે, આ બેલાસ્ટને પીસવામાં આવે છે અને બાદમાં તેને ખોરાકના રૂપમાં મરઘીઓને આપવામાં આવે છે.

ઇંડા માટે બીજું શું કરવામાં આવે છે?

ઈંડાનો ધંધો આખી દુનિયામાં થાય છે. વિશ્વભરમાં લાખો લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. ઈંડાના ધંધામાં સૌથી મોટું જોખમ ઈંડા તોડવાનું છે. તેથી જ મરઘાંનું કામ કરતા લોકો તેમને મજબૂત બનાવવાના તમામ પ્રયાસો કરે છે. આ જ કારણ છે કે, ઈંડાને મજબૂત કરવા માટે મરઘીઓને કેલ્શિયમની ગોળીઓ આપવામાં આવે છે. જો કે, ડોકટરો કહે છે કે, મરઘીઓને કેલ્શિયમની વધુ માત્રા ન આપવી જોઈએ, કારણ કે તેની ઘણી આડઅસરો પણ છે.

Alarm : આવી હતી દુનિયાની પહેલી એલાર્મ ક્લોક, માત્ર 4 વાગ્યે જ વાગતી, કારણ હતુ ખાસ

આજે આપણા સૌકોઈ પાસે એલાર્મ સેટ કરવા માટે આપણા સ્માર્ટફોનમાં ઘડિયાળનો વિકલ્પ છે. આપણે ઇચ્છીએ ત્યાં સુધી એલાર્મ સેટ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે એલાર્મ ઘડિયાળ અથવા તો એલાર્મ મિકેનિકલ સિસ્ટમની પહેલીવાર શોધ કરવામાં આવી હતી, ત્યારે તે માત્ર સવારના 4 વાગ્યે જ વાગતુ હતું. એટલે કે, પહેલું યાંત્રિક એલાર્મ સિસ્ટમ કે જે સવારે 4 વાગ્યે માત્ર એક જ વાર વાગવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત તેમાંથી કોઈ અવાજ પણ આવતો નહોતો. આજે અમે તમને જણાવીશું કે આવું કેમ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Embed widget