શોધખોળ કરો

Cow Farming : ગુજરાતની આ ગાય તમને કરી દેશે માલામાલ, દૂધની કરી નાખશે રેલમછેલ

જો કે, આ વ્યવસાય કરવા માટે ટેક્નોલોજી અને જ્ઞાનની પણ જરૂર છે. જો તમે યોગ્ય પ્રાણીઓ સાથે આ વ્યવસાય શરૂ કરશો તો જ તમે નફો કમાઈ શકશો, નહીં તો તમે તેમાં આટલા પૈસા કમાઈ શકશો નહીં.

Dairy Farming : હાલમાં ભારતમાં ડેરીનો ધંધો ઝડપથી ફેલાઈ રહ્યો છે. દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એક મહિનામાં લાખોનો નફો કમાઈ રહ્યા છે. જો કે, આ વ્યવસાય કરવા માટે ટેક્નોલોજી અને જ્ઞાનની પણ જરૂર છે. જો તમે યોગ્ય પ્રાણીઓ સાથે આ વ્યવસાય શરૂ કરશો તો જ તમે નફો કમાઈ શકશો, નહીં તો તમે તેમાં આટલા પૈસા કમાઈ શકશો નહીં. આજે અમે તમને જણાવીશું કે, ગાયની કઈ ત્રણ જાતિઓથી તમે એક મહિનામાં મોટો નફો મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે, હવે ગાયોના ઉછેર માટે સરકાર તરફથી મદદ મળી રહી છે, એટલે કે તમારે આ બિઝનેસ શરૂ કરવા માટે વધારે રોકાણ કરવાની જરૂર નથી.

પહેલા નંબરે છે ગીર ગાય પ્રજાતી 

આ ભારતની સૌથી મોટી દૂધ આપતી ગાય છે. આ જાતિની ગાયોના આંચળ ખૂબ મોટા હોય છે. આ ગાય ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. જો કે, હવે તેને સમગ્ર ભારતમાં ઉછેરવામાં આવે છે. આ ગાય દરરોજ સરેરાશ 12 થી 20 લીટર દૂધ આપે છે. પરંતુ જો તમે આ ગાયની સારી સંભાળ રાખો તો એવુ પણ જોવા મળ્યું છે કે, આ ગાય દરરોજ 50 લીટરની આસપાસ પણ દૂધ આપી શકે છે. તો વિચારો કે જો તમે આવી ત્રણથી ચાર ગાયો રાખો છો, તો તમે એક મહિનામાં માત્ર તેનું દૂધ વેચીને કેટલો નફો મેળવી શકો છો.

બીજા નંબર પર છે લાલ સિંધી ગાય

તેનું નામ જ દર્શાવે છે તેમ આ લાલ સિંધી ગાય સિંધ પ્રદેશમાં જોવા મળે છે. જ્યારે આ ગાયનો રંગ થોડો લાલ હોય છે, તેથી જ આ ગાયને લાલ સિંધી ગાય કહેવામાં આવે છે. હાલમાં આ ગાયને હરિયાણા, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પંજાબમાં પણ મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે. યુપી અને બિહારના કેટલાક ખેડૂતો આ ગાયને ઉછેરવાનું કામ પણ કરી રહ્યા છે. આ ગાય દરરોજ 15 થી 20 લીટર દૂધ આપે છે. જો કે, જો તમે તેની સારી કાળજી લો છો તો તે દરરોજ 40 થી 50 લિટર દૂધ આપી શકે છે.

સાહિવાલની ગાય ત્રીજા નંબરે

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં સાહિવાલ ગાય વધુ જોવા મળશે. આ ગાય આ રાજ્યોમાં ખેડૂતોમાં સૌથી વધુ લોકપ્રિય છે. આ ગાય દરરોજ સરેરાશ 10 થી 15 લિટર દૂધ આપે છે, પરંતુ જો તમે આ ગાયની સારી રીતે કાળજી લો તો તે તમને દરરોજ 30 થી 40 લિટર દૂધ આપી શકે છે. આ ગાયની સૌથી સારી વાત એ છે કે, તેને ઓછી જગ્યામાં પણ રાખી શકાય છે અને તેની વધારે કાળજી લેવાની જરૂર પણ રહેતી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget