શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

આ ખેડૂતોને નહીં મળે કિસાન સન્માન નિધિનો લાભ! લિસ્ટમાં ચેક કરી લો તમારું નામ 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) ના 20મા હપ્તાની તમામ ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે.

PM Kisan 20th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) ના 20મા હપ્તાની તમામ ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં ઉપલબ્ધ છે. છેલ્લા એટલે કે 19મા હપ્તાને ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હવે ખેડૂતોની નજર આગામી હપ્તા પર ટકેલી છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો સરકાર જૂન મહિનામાં જ 20મો હપ્તો જાહેર કરી શકે છે. જોકે, સરકાર દ્ધારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર આ યોજના ચલાવી રહી છે. જે હેઠળ દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા જારી કરવામાં આવ્યા છે. હવે ખેડૂતો 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક નિયમો અને શરતો પણ લાગુ કરવામાં આવી છે. જો ખેડૂતો દ્વારા તે શરતો પૂરી કરવામાં નહીં આવે, તો તેમને પણ લાભ મળશે નહીં. આવી સ્થિતિમાં, ખેડૂતોનો આગામી હપ્તો કયા કારણોસર અટકી શકે છે તે વિશે જાણીએ.

20મો હપ્તો ક્યારે આવશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવ્યો હતો અને તે પહેલાં 18મો હપ્તો ગયા વર્ષે ઓક્ટોબરમાં જારી કરવામાં આવ્યો હતો. આ રીતે, આ યોજનાનો 20મો હપ્તો આ મહિનાના અંતમાં એટલે કે જૂનમાં આવવાની શક્યતા છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો આ બાબતો પૂર્ણ ન થાય તો હપ્તા અટકી જશે

e-KYC પૂર્ણ થવાની સાથે બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક ન કરાવ્યું હોય, તો 20મો હપ્તો અટકી શકે છે.

જો તમારા જમીન રેકોર્ડ દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય અને તમે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય, તો હપ્તા પણ અટકી શકે છે.

જો તમે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કરી હોય. જેમ કે- જો તમે નામ, જન્મ તારીખ અથવા લિંગ વિશે ખોટી માહિતી આપી હોય, તો તમને હપ્તાના પૈસા પણ નહીં મળે.

કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે લાભાર્થીઓની યાદીની સમીક્ષા કરવામાં આવે છે. જો કોઈ કારણોસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે, તો પણ પૈસા તમારા ખાતામાં આવશે નહીં. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
જય શાહની અધ્યક્ષતામાં ICCનો મોટો નિર્ણય: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નવું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું, જાણો શું થયો ફેરફાર
જય શાહની અધ્યક્ષતામાં ICCનો મોટો નિર્ણય: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નવું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું, જાણો શું થયો ફેરફાર
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Embed widget