શોધખોળ કરો
તુ મારા પતિ સાથે કેમ સૂએ છે? યુવતીને પાડોશણે ધમકાવી ને શું આવ્યું પરિણામ? જાણો
1/6

આ બનાવને કારણે રેણુદેવીને આઘાત લાગતાં તેમણે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. રેણુદેવીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા માટે અજીત જયસ્વાલ અને તેમની પત્ની હિરાવતી જવાબદાર હોવાની ઓઢવ પોલીસે ફરિયાદ નોંધી છે.
2/6

તેમણે આક્ષેપ કર્યો છે કે શુક્રવારે રેણુદેવી ઘરમાં હતા ત્યારે હીરાવતી તેમના ઘરમાં આવી હતી અને ‘તુ મારા પતિ સાથે કેમ સૂએ છે? એમ કહી ધમકાવી હતી. હીરાવતીએ રેણુદેવી પર પોતાના પતિ સાથે સેક્સ સબંધોનો આક્ષેપ મૂક્યો હતો.
Published at : 25 Oct 2016 11:07 AM (IST)
Tags :
AhmedabadView More























