શોધખોળ કરો

ગુજરાતમાં લોકોના 500 કરોડના ચાઉં કરી જનારા મહાકૌભાંડી અભય ગાંધીને દોઢ વર્ષની કેદ

1/7
શેરબજારમાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભય શ્રેણિક ગાંધીએ એઆઈએસઈ પ્રાઈવેટ કેપિટલ કંપની ખોલીને અભય અને તેના ભાઇ પારસ ગાંધીએ સંખ્યાબંધ લોકો પાસેથી એક કા તીન કરવાની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. લોકોના રૂપિયે અભય ગાંધી બીએમડબલ્યુ ગાડીમાં ફરવા લાગ્યો હતો.
શેરબજારમાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભય શ્રેણિક ગાંધીએ એઆઈએસઈ પ્રાઈવેટ કેપિટલ કંપની ખોલીને અભય અને તેના ભાઇ પારસ ગાંધીએ સંખ્યાબંધ લોકો પાસેથી એક કા તીન કરવાની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. લોકોના રૂપિયે અભય ગાંધી બીએમડબલ્યુ ગાડીમાં ફરવા લાગ્યો હતો.
2/7
પોતે રોકેલાં નાણાં એક વરસમાં ત્રણ ગણાં થઈ જાય તેવી લાલચે અભયની કંપનીમાં અબ્દુલ રહીમ વલીઉદ્દીન દેસાઇએ ૧.૬૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમને ફરિયાદ નહીં કરવા માટે અભય ગાંધીએ સમાધાન પેટે 1.60 કરોડ રૂપિયાના ત્રણ ચેક આપ્યા હતા જે બાઉન્સ થતાં કોર્ટે અભયને સજા ફરમાવી છે.
પોતે રોકેલાં નાણાં એક વરસમાં ત્રણ ગણાં થઈ જાય તેવી લાલચે અભયની કંપનીમાં અબ્દુલ રહીમ વલીઉદ્દીન દેસાઇએ ૧.૬૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમને ફરિયાદ નહીં કરવા માટે અભય ગાંધીએ સમાધાન પેટે 1.60 કરોડ રૂપિયાના ત્રણ ચેક આપ્યા હતા જે બાઉન્સ થતાં કોર્ટે અભયને સજા ફરમાવી છે.
3/7
અભય ગાંધીએ આપેલા ચેક બાઉન્સ થતા અબ્દુલ રહીમે તેમના વકીલ એસ.એમ.કાજી મારફતે સીબીઆઇ સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટમાં ફરિયાદ કરી હતી. બીજી તરફ સમય આવ્યે રોકાણકારોને રૂપિયા પરત નહીં મળતાં સેટેલાઇટ પોલીસ સ્ટેશન તથા ક્રાઇમ બ્રાંચમાં અભય ગાંધી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ હતી.
અભય ગાંધીએ આપેલા ચેક બાઉન્સ થતા અબ્દુલ રહીમે તેમના વકીલ એસ.એમ.કાજી મારફતે સીબીઆઇ સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટમાં ફરિયાદ કરી હતી. બીજી તરફ સમય આવ્યે રોકાણકારોને રૂપિયા પરત નહીં મળતાં સેટેલાઇટ પોલીસ સ્ટેશન તથા ક્રાઇમ બ્રાંચમાં અભય ગાંધી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ હતી.
4/7
અભયની કંપનીમાં રોકાણ કરનારા અબ્દુલ રહીમને રૂપિયા નહીં મળતાં તેણે અભય વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ શરૂ કરી હતી. જોકે અબ્દુલ રહીમ ફરિયાદ ના કરે તે માટે અભય ગાંધીએ તેમની સાથે સમાધાન કરી લીધુ હતું અને 1.60 કરોડ રૂપિયાના ત્રણ ચેક આપ્યા હતા.
અભયની કંપનીમાં રોકાણ કરનારા અબ્દુલ રહીમને રૂપિયા નહીં મળતાં તેણે અભય વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ શરૂ કરી હતી. જોકે અબ્દુલ રહીમ ફરિયાદ ના કરે તે માટે અભય ગાંધીએ તેમની સાથે સમાધાન કરી લીધુ હતું અને 1.60 કરોડ રૂપિયાના ત્રણ ચેક આપ્યા હતા.
5/7
ધરપકડથી બચવા માટે અભય વિદેશ ફરાર થઇ ગયો હતો. થોડાક સમય બાદ અભય વિદેશથી પરત આવતાં ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. નેગોશિયેબલ કોર્ટના મેજિસ્ટ્રેટે બન્ને પક્ષે દલીલો સાંભળતાં અભય ગાંધીને 1.60 કરોડ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા ફરમાવી છે.
ધરપકડથી બચવા માટે અભય વિદેશ ફરાર થઇ ગયો હતો. થોડાક સમય બાદ અભય વિદેશથી પરત આવતાં ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. નેગોશિયેબલ કોર્ટના મેજિસ્ટ્રેટે બન્ને પક્ષે દલીલો સાંભળતાં અભય ગાંધીને 1.60 કરોડ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા ફરમાવી છે.
6/7
કોર્ટે ભોગ બનનાર અબ્દુલ રહીમને ચેકની રકમ વળતર તરીકે એક મહિનામાં ચૂકવવા માટેનો આદેશ કર્યો છે. 500 કરોડ કરતાં વધુનું કૌભાંડ આચરનાર અભય પાસે કોર્ટમાં ભરવા માટેના 30 હજાર રૂપિયા નહીં હોવાની રજુઆત અભયે કોર્ટ સમક્ષ કરી છે. કોર્ટે સજા સંભળાવ્યા બાદ અભય ગાંધીને જામીન પર મુક્ત કર્યો હતો.
કોર્ટે ભોગ બનનાર અબ્દુલ રહીમને ચેકની રકમ વળતર તરીકે એક મહિનામાં ચૂકવવા માટેનો આદેશ કર્યો છે. 500 કરોડ કરતાં વધુનું કૌભાંડ આચરનાર અભય પાસે કોર્ટમાં ભરવા માટેના 30 હજાર રૂપિયા નહીં હોવાની રજુઆત અભયે કોર્ટ સમક્ષ કરી છે. કોર્ટે સજા સંભળાવ્યા બાદ અભય ગાંધીને જામીન પર મુક્ત કર્યો હતો.
7/7
અમદાવાદઃ લોકોને એક કા તીન કરવાની લાલચ આપીને 2011માં 500 કરોડ રૂપિયા કરતાં વધુનું કૌભાંડ આચરીને ખળભળાટ મચાવનાર મહાઠગ અભય ગાંધીને સીબીઆઇ સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટે ચેક રીટર્નના કેસમાં દોઢ વર્ષની સજા ફટકારી છે અને ૩૦ હજાર રૂપિયાનો દંડ કર્યો છે.
અમદાવાદઃ લોકોને એક કા તીન કરવાની લાલચ આપીને 2011માં 500 કરોડ રૂપિયા કરતાં વધુનું કૌભાંડ આચરીને ખળભળાટ મચાવનાર મહાઠગ અભય ગાંધીને સીબીઆઇ સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટે ચેક રીટર્નના કેસમાં દોઢ વર્ષની સજા ફટકારી છે અને ૩૦ હજાર રૂપિયાનો દંડ કર્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget