શોધખોળ કરો
આજથી હાર્દિક પટેલ શરૂ કરશે ઉપવાસ, અમદાવાદના ક્યા-ક્યા વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાયા, જાણો વિગત
1/6

2/6

હાર્દિકે જણાવ્યું હતું કે, અમને ખબર જ હતી કે સરકાર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસને મંજૂરી આપવાની નથી. ફોર્માલિટી ખાતર જ અમે અરજી કરી હતી. જોકે મારા નિવાસ સ્થાનેથી હું શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી ઉપવાસ પર ઊતરીશ. જો સરકાર મને જેલમાં પૂરી દેશે તો જેલમાં રહીને ઉપવાસ ચાલુ રાખીશ.
Published at : 25 Aug 2018 09:16 AM (IST)
View More





















