શોધખોળ કરો
આસારામ આજે નિર્દોષ છૂટશે તો પણ જેલની બહાર નહીં આવે, જાણો શું છે કારણ?
1/6

2/6

સાબરમતી મોટેરા આશ્રમમાં આસારામે સુરતની મહિલા સાથે બળાત્કાર આચર્યો હોવાની ફરિયાદ ૨૦૧૩માં અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં થઈ હતી. જેમાં એસઆઈટીની રચના કરીને તપાસ કરાઈ હતી. એસઆઈટીએ તપાસ કરીને આસારામની રાજસ્થાનની જોધપુર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી.
Published at : 25 Apr 2018 09:38 AM (IST)
View More





















