શોધખોળ કરો

આસારામ આજે નિર્દોષ છૂટશે તો પણ જેલની બહાર નહીં આવે, જાણો શું છે કારણ?

1/6
2/6
સાબરમતી મોટેરા આશ્રમમાં આસારામે સુરતની મહિલા સાથે બળાત્કાર આચર્યો હોવાની ફરિયાદ ૨૦૧૩માં અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં થઈ હતી. જેમાં એસઆઈટીની રચના કરીને તપાસ કરાઈ હતી. એસઆઈટીએ તપાસ કરીને આસારામની રાજસ્થાનની જોધપુર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી.
સાબરમતી મોટેરા આશ્રમમાં આસારામે સુરતની મહિલા સાથે બળાત્કાર આચર્યો હોવાની ફરિયાદ ૨૦૧૩માં અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં થઈ હતી. જેમાં એસઆઈટીની રચના કરીને તપાસ કરાઈ હતી. એસઆઈટીએ તપાસ કરીને આસારામની રાજસ્થાનની જોધપુર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી.
3/6
ઉપરાંત સાબરમતીમાં સાધક રાજુ ચાંડક ઉપર ફાયરિંગના કેસમાં પણ આસારામની ધરપકડ કરવાના બાકી હોય તેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી શકે છે. આમ આસારામને જોધપુર કોર્ટ સજા ફટકારે તો ગુજરાત પોલીસ હાલ પુરતા આસારામને અમદાવાદ લાવવા માટે કોઈ કાર્યવાહી નહીં કરે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
ઉપરાંત સાબરમતીમાં સાધક રાજુ ચાંડક ઉપર ફાયરિંગના કેસમાં પણ આસારામની ધરપકડ કરવાના બાકી હોય તેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી શકે છે. આમ આસારામને જોધપુર કોર્ટ સજા ફટકારે તો ગુજરાત પોલીસ હાલ પુરતા આસારામને અમદાવાદ લાવવા માટે કોઈ કાર્યવાહી નહીં કરે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
4/6
નોંધનીય છે કે, મોટેરા આશ્રમમાં દિપેશ અને અભિષેકના ૨૦૦૮માં નિપજેલા અપમૃત્યુ કેસમાં આસારામ વિવાદમાં આવ્યા હતા. ત્યારબાદ આસારામ વિરુધ્ધના એક પછી એક કૃત્યો પ્રકાશમાં આવવા લાગ્યા હતા. એટલું જ નહીં, આશ્રમમાં રહેતા સાધકો જ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈની પાપલીલા પ્રકાશમાં લાવ્યા હતા.
નોંધનીય છે કે, મોટેરા આશ્રમમાં દિપેશ અને અભિષેકના ૨૦૦૮માં નિપજેલા અપમૃત્યુ કેસમાં આસારામ વિવાદમાં આવ્યા હતા. ત્યારબાદ આસારામ વિરુધ્ધના એક પછી એક કૃત્યો પ્રકાશમાં આવવા લાગ્યા હતા. એટલું જ નહીં, આશ્રમમાં રહેતા સાધકો જ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈની પાપલીલા પ્રકાશમાં લાવ્યા હતા.
5/6
અહીં એ પણ નોંધવું રહ્યું કે, જોધપુરની કોર્ટમાં બળાત્કારનો કેસ ચાલતો હતો ત્યારે એક પછી એક સાક્ષીઓ ઉપર હુમલાની ઘટનાઓ બનવા લાગી હતી. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા શાર્પ શુટર કાર્તિક હલદરની ધરપકડ કરાઈ હતી.
અહીં એ પણ નોંધવું રહ્યું કે, જોધપુરની કોર્ટમાં બળાત્કારનો કેસ ચાલતો હતો ત્યારે એક પછી એક સાક્ષીઓ ઉપર હુમલાની ઘટનાઓ બનવા લાગી હતી. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા શાર્પ શુટર કાર્તિક હલદરની ધરપકડ કરાઈ હતી.
6/6
અમદાવાદઃ આસારામ સામેના બળાત્કાર કેસમાં આજે ચુકાદો આવવાનો છે, ત્યારે સૌની નજર આ ચુકાદા પર છે. જોકે, આજે આસારામ આ કેસમાં નિર્દોષ છૂટે તો પણ જેલની બહાર નહીં આવે. નોંધનીય છે કે, બળાત્કારના કેસમાં આસારામ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ છે. રાજસ્થાનની જોધપુર કોર્ટ આ કેસમાં તેને મુક્ત કરે તો ગુજરાત પોલીસ મોટેરા આશ્રમમાં બળાત્કારના કેસમાં સાબરમતી જેલમાં લઈ આવશે.
અમદાવાદઃ આસારામ સામેના બળાત્કાર કેસમાં આજે ચુકાદો આવવાનો છે, ત્યારે સૌની નજર આ ચુકાદા પર છે. જોકે, આજે આસારામ આ કેસમાં નિર્દોષ છૂટે તો પણ જેલની બહાર નહીં આવે. નોંધનીય છે કે, બળાત્કારના કેસમાં આસારામ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ છે. રાજસ્થાનની જોધપુર કોર્ટ આ કેસમાં તેને મુક્ત કરે તો ગુજરાત પોલીસ મોટેરા આશ્રમમાં બળાત્કારના કેસમાં સાબરમતી જેલમાં લઈ આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
Embed widget