શોધખોળ કરો

આસારામ આજે નિર્દોષ છૂટશે તો પણ જેલની બહાર નહીં આવે, જાણો શું છે કારણ?

1/6
2/6
સાબરમતી મોટેરા આશ્રમમાં આસારામે સુરતની મહિલા સાથે બળાત્કાર આચર્યો હોવાની ફરિયાદ ૨૦૧૩માં અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં થઈ હતી. જેમાં એસઆઈટીની રચના કરીને તપાસ કરાઈ હતી. એસઆઈટીએ તપાસ કરીને આસારામની રાજસ્થાનની જોધપુર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી.
સાબરમતી મોટેરા આશ્રમમાં આસારામે સુરતની મહિલા સાથે બળાત્કાર આચર્યો હોવાની ફરિયાદ ૨૦૧૩માં અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં થઈ હતી. જેમાં એસઆઈટીની રચના કરીને તપાસ કરાઈ હતી. એસઆઈટીએ તપાસ કરીને આસારામની રાજસ્થાનની જોધપુર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી.
3/6
ઉપરાંત સાબરમતીમાં સાધક રાજુ ચાંડક ઉપર ફાયરિંગના કેસમાં પણ આસારામની ધરપકડ કરવાના બાકી હોય તેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી શકે છે. આમ આસારામને જોધપુર કોર્ટ સજા ફટકારે તો ગુજરાત પોલીસ હાલ પુરતા આસારામને અમદાવાદ લાવવા માટે કોઈ કાર્યવાહી નહીં કરે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
ઉપરાંત સાબરમતીમાં સાધક રાજુ ચાંડક ઉપર ફાયરિંગના કેસમાં પણ આસારામની ધરપકડ કરવાના બાકી હોય તેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી શકે છે. આમ આસારામને જોધપુર કોર્ટ સજા ફટકારે તો ગુજરાત પોલીસ હાલ પુરતા આસારામને અમદાવાદ લાવવા માટે કોઈ કાર્યવાહી નહીં કરે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
4/6
નોંધનીય છે કે, મોટેરા આશ્રમમાં દિપેશ અને અભિષેકના ૨૦૦૮માં નિપજેલા અપમૃત્યુ કેસમાં આસારામ વિવાદમાં આવ્યા હતા. ત્યારબાદ આસારામ વિરુધ્ધના એક પછી એક કૃત્યો પ્રકાશમાં આવવા લાગ્યા હતા. એટલું જ નહીં, આશ્રમમાં રહેતા સાધકો જ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈની પાપલીલા પ્રકાશમાં લાવ્યા હતા.
નોંધનીય છે કે, મોટેરા આશ્રમમાં દિપેશ અને અભિષેકના ૨૦૦૮માં નિપજેલા અપમૃત્યુ કેસમાં આસારામ વિવાદમાં આવ્યા હતા. ત્યારબાદ આસારામ વિરુધ્ધના એક પછી એક કૃત્યો પ્રકાશમાં આવવા લાગ્યા હતા. એટલું જ નહીં, આશ્રમમાં રહેતા સાધકો જ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈની પાપલીલા પ્રકાશમાં લાવ્યા હતા.
5/6
અહીં એ પણ નોંધવું રહ્યું કે, જોધપુરની કોર્ટમાં બળાત્કારનો કેસ ચાલતો હતો ત્યારે એક પછી એક સાક્ષીઓ ઉપર હુમલાની ઘટનાઓ બનવા લાગી હતી. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા શાર્પ શુટર કાર્તિક હલદરની ધરપકડ કરાઈ હતી.
અહીં એ પણ નોંધવું રહ્યું કે, જોધપુરની કોર્ટમાં બળાત્કારનો કેસ ચાલતો હતો ત્યારે એક પછી એક સાક્ષીઓ ઉપર હુમલાની ઘટનાઓ બનવા લાગી હતી. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા શાર્પ શુટર કાર્તિક હલદરની ધરપકડ કરાઈ હતી.
6/6
અમદાવાદઃ આસારામ સામેના બળાત્કાર કેસમાં આજે ચુકાદો આવવાનો છે, ત્યારે સૌની નજર આ ચુકાદા પર છે. જોકે, આજે આસારામ આ કેસમાં નિર્દોષ છૂટે તો પણ જેલની બહાર નહીં આવે. નોંધનીય છે કે, બળાત્કારના કેસમાં આસારામ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ છે. રાજસ્થાનની જોધપુર કોર્ટ આ કેસમાં તેને મુક્ત કરે તો ગુજરાત પોલીસ મોટેરા આશ્રમમાં બળાત્કારના કેસમાં સાબરમતી જેલમાં લઈ આવશે.
અમદાવાદઃ આસારામ સામેના બળાત્કાર કેસમાં આજે ચુકાદો આવવાનો છે, ત્યારે સૌની નજર આ ચુકાદા પર છે. જોકે, આજે આસારામ આ કેસમાં નિર્દોષ છૂટે તો પણ જેલની બહાર નહીં આવે. નોંધનીય છે કે, બળાત્કારના કેસમાં આસારામ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ છે. રાજસ્થાનની જોધપુર કોર્ટ આ કેસમાં તેને મુક્ત કરે તો ગુજરાત પોલીસ મોટેરા આશ્રમમાં બળાત્કારના કેસમાં સાબરમતી જેલમાં લઈ આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget