શોધખોળ કરો

ભાજપનું ‘મહિલા સશક્તિકરણ’, ચૂંટણી સમિતીમાં એક પણ મહિલા નહીં, દલિત પણ નહીં, જાણો વિગત

1/6
વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપથી નારાજ પાટીદારોના મતો સરભર કરવા મોટા નેતાઓ એસસી, એસટી અને ઓબીસી વર્ગની વિવિધ જ્ઞાતિઓ ઉપર ધ્યાન કેન્દ્રીય કર્યું હતું. હવે લોકસભા ચૂંટણીમાં એસસી આગેવાનોની બાદબાકી થતાં તે લાંબાગાળે તેના શું પરિણામો આવશે તે સમય જ જણાવશે.
વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપથી નારાજ પાટીદારોના મતો સરભર કરવા મોટા નેતાઓ એસસી, એસટી અને ઓબીસી વર્ગની વિવિધ જ્ઞાતિઓ ઉપર ધ્યાન કેન્દ્રીય કર્યું હતું. હવે લોકસભા ચૂંટણીમાં એસસી આગેવાનોની બાદબાકી થતાં તે લાંબાગાળે તેના શું પરિણામો આવશે તે સમય જ જણાવશે.
2/6
ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ માટેની 13 અનામત બેઠકો પૈકી ભાજપને માત્ર સાત જ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને બેમાંથી ત્રણ ફાયદો અને એક અપક્ષ જિગ્નેશ મેવાણી સાથે છ બેઠકો મળી હતી.
ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ માટેની 13 અનામત બેઠકો પૈકી ભાજપને માત્ર સાત જ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને બેમાંથી ત્રણ ફાયદો અને એક અપક્ષ જિગ્નેશ મેવાણી સાથે છ બેઠકો મળી હતી.
3/6
પ્રદેશ પાર્મામેન્ટરી બોર્ડમાં સભ્ય અને રાજ્યસભાના સાંસદ શંભૂપ્રસાદ ટૂંડિયાને પણ લોકસભા ચૂંટણી માટેની સમિતિમાં સમાવાયા નથી. આમ, ભાજપ પાસે દલિત નેતાઓ હોવા છતાં પણ સમિતિમાં ન સમાવતા શહેરી વિસ્તારોની એસસી મોરચાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
પ્રદેશ પાર્મામેન્ટરી બોર્ડમાં સભ્ય અને રાજ્યસભાના સાંસદ શંભૂપ્રસાદ ટૂંડિયાને પણ લોકસભા ચૂંટણી માટેની સમિતિમાં સમાવાયા નથી. આમ, ભાજપ પાસે દલિત નેતાઓ હોવા છતાં પણ સમિતિમાં ન સમાવતા શહેરી વિસ્તારોની એસસી મોરચાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
4/6
પરંતુ અનુસૂચિત વર્ગમાંથી આવતા એકપણ નેતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે આ સમિતિમાં એક પણ મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. ગુજરાત ભાજપ પાસે રમણલાલ વોરા અને આત્મરામ પરમાર ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયા પછી આ બંન્ને નેતાઓ પાસે ખાસ કોઈ જવાબદારી નથી.
પરંતુ અનુસૂચિત વર્ગમાંથી આવતા એકપણ નેતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે આ સમિતિમાં એક પણ મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. ગુજરાત ભાજપ પાસે રમણલાલ વોરા અને આત્મરામ પરમાર ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયા પછી આ બંન્ને નેતાઓ પાસે ખાસ કોઈ જવાબદારી નથી.
5/6
ગુજરાત લોકસભાની 26 બેઠકો પૈકી કચ્છ અને અમદાવાદ પશ્ચિમ એમ બે બેઠકો સનુસૂચિત જાતિ માટે અનામત છે. આ બન્ને બેઠકો અત્યારે ભાજપ પાસે છે. લોકસભા ચૂંટણી માટે ભાજપે રચેલી સમિતિમાં 11 પૈકી 4 પાટીદારો, 3 ક્ષત્રિયો, 2 ઓબીસી, 1 એસટી અને 1 બ્રાહ્મણ આગેવાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત લોકસભાની 26 બેઠકો પૈકી કચ્છ અને અમદાવાદ પશ્ચિમ એમ બે બેઠકો સનુસૂચિત જાતિ માટે અનામત છે. આ બન્ને બેઠકો અત્યારે ભાજપ પાસે છે. લોકસભા ચૂંટણી માટે ભાજપે રચેલી સમિતિમાં 11 પૈકી 4 પાટીદારો, 3 ક્ષત્રિયો, 2 ઓબીસી, 1 એસટી અને 1 બ્રાહ્મણ આગેવાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
6/6
અમદાવાદ: ‘સૌનો સાથ સૌનો વિકાસ’ ભાજપના નેતાઓ આવા સુત્રોચ્ચાર કરતાં ફરતા હોય છે પણ ભાજપની અંદર તેનાથી વિપરીત સ્થિતી જોવા મળી છે. ગુજરાતમાં બે એસસી રિર્ઝવ સહિત લોકસભાની 26 બેઠકોને સાચવવા દિલ્હીથી આવેલા ભાજપના નેતાઓએ બુધવારે 11 આગેવાનોની લોકસભા ચૂંટણી વ્યવસ્થા સમિતિની રચના કરી હતી. જેમાં એકપણ દલિત નેતાને સ્થાન ન મળતાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચામાં જ અસંતોષ ફાટી નીકળ્યો છે. જ્યારે આ સમિતિમાં એક પણ મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી.
અમદાવાદ: ‘સૌનો સાથ સૌનો વિકાસ’ ભાજપના નેતાઓ આવા સુત્રોચ્ચાર કરતાં ફરતા હોય છે પણ ભાજપની અંદર તેનાથી વિપરીત સ્થિતી જોવા મળી છે. ગુજરાતમાં બે એસસી રિર્ઝવ સહિત લોકસભાની 26 બેઠકોને સાચવવા દિલ્હીથી આવેલા ભાજપના નેતાઓએ બુધવારે 11 આગેવાનોની લોકસભા ચૂંટણી વ્યવસ્થા સમિતિની રચના કરી હતી. જેમાં એકપણ દલિત નેતાને સ્થાન ન મળતાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચામાં જ અસંતોષ ફાટી નીકળ્યો છે. જ્યારે આ સમિતિમાં એક પણ મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget