શોધખોળ કરો

ભાજપના નેતાએ કહ્યું, 'રૂપાણી જશે એવી અફવા ફેલાવનારા પત્રકારો સાનમાં સમજી જાય'

1/4
નોંધનીય છે કે, આ અટકળો વહેતી થઈ ત્યાર પછી ગુજરાત ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલાના નામે એક પોસ્ટ ફરતી થઈ છે. જેમાં લખવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદી નવા નવા આવ્યા ત્યારે ભાજપ વિરોધી, વિકાસ વિરોધી, ગુજરાત વિરોધી લોકો ગુજરાત સ્થિર ના થાય તે માટે સતત અફવા ફેલાવતા હતા.
નોંધનીય છે કે, આ અટકળો વહેતી થઈ ત્યાર પછી ગુજરાત ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલાના નામે એક પોસ્ટ ફરતી થઈ છે. જેમાં લખવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદી નવા નવા આવ્યા ત્યારે ભાજપ વિરોધી, વિકાસ વિરોધી, ગુજરાત વિરોધી લોકો ગુજરાત સ્થિર ના થાય તે માટે સતત અફવા ફેલાવતા હતા.
2/4
વિજયભાઈ રૂપાણીની સરકાર પાંચ વર્ષ પૂરા કરવાની છે. નરેન્દ્ર મોદીની સરકાર પાંચ વર્ષ માટે ફરી ચૂંટાવાની છે. વિરોધીઓના મૂળીયા ઉખેડી નાખશે. આવી અફવા ફેલાવનારા પત્રકારો સાનમાં સમજી જાય. જોકે, આ પોસ્ટ તેમણે મૂકી છે કે, તેમ તેની ખરાઇ થઈ શકી નથી.
વિજયભાઈ રૂપાણીની સરકાર પાંચ વર્ષ પૂરા કરવાની છે. નરેન્દ્ર મોદીની સરકાર પાંચ વર્ષ માટે ફરી ચૂંટાવાની છે. વિરોધીઓના મૂળીયા ઉખેડી નાખશે. આવી અફવા ફેલાવનારા પત્રકારો સાનમાં સમજી જાય. જોકે, આ પોસ્ટ તેમણે મૂકી છે કે, તેમ તેની ખરાઇ થઈ શકી નથી.
3/4
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે આજે પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈ કાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. તેના નિવેદનને કારણે આ ચર્ચાએ ફરીથી જોર પકડ્યું છે.
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે આજે પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈ કાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. તેના નિવેદનને કારણે આ ચર્ચાએ ફરીથી જોર પકડ્યું છે.
4/4
 એવી રીતે વિજયભાઈ રૂપાણીની સરકાર એકદમ પ્રમાણિકતાથી, નિર્ણાયકતાથી, સંવેદનશીલતાથી, વિકાસશીલતાથી આગળ વધી રહી છે ત્યારે ગુજરાતની સ્થિરતા ડોળવા વિજયભાઈ રૂપાણી રાજીનામું આપશે, આવી અફવા ફેલાવે છે.
એવી રીતે વિજયભાઈ રૂપાણીની સરકાર એકદમ પ્રમાણિકતાથી, નિર્ણાયકતાથી, સંવેદનશીલતાથી, વિકાસશીલતાથી આગળ વધી રહી છે ત્યારે ગુજરાતની સ્થિરતા ડોળવા વિજયભાઈ રૂપાણી રાજીનામું આપશે, આવી અફવા ફેલાવે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
Embed widget