શોધખોળ કરો
ભાજપના નેતાએ કહ્યું, 'રૂપાણી જશે એવી અફવા ફેલાવનારા પત્રકારો સાનમાં સમજી જાય'
1/4

નોંધનીય છે કે, આ અટકળો વહેતી થઈ ત્યાર પછી ગુજરાત ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલાના નામે એક પોસ્ટ ફરતી થઈ છે. જેમાં લખવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદી નવા નવા આવ્યા ત્યારે ભાજપ વિરોધી, વિકાસ વિરોધી, ગુજરાત વિરોધી લોકો ગુજરાત સ્થિર ના થાય તે માટે સતત અફવા ફેલાવતા હતા.
2/4

વિજયભાઈ રૂપાણીની સરકાર પાંચ વર્ષ પૂરા કરવાની છે. નરેન્દ્ર મોદીની સરકાર પાંચ વર્ષ માટે ફરી ચૂંટાવાની છે. વિરોધીઓના મૂળીયા ઉખેડી નાખશે. આવી અફવા ફેલાવનારા પત્રકારો સાનમાં સમજી જાય. જોકે, આ પોસ્ટ તેમણે મૂકી છે કે, તેમ તેની ખરાઇ થઈ શકી નથી.
Published at : 14 Jun 2018 02:39 PM (IST)
View More




















