શોધખોળ કરો
અબજોનું કોલ સેન્ટર કૌભાંડઃ રાજકોટ-ભાવનગરના ધનિકોએ પણ રોકેલા પૈસા, બધાને દિવાળી પહેલાં કરાશે અંદર
1/6

થાણે પોલીસ આ લોકોની વિગતો એકત્ર કરી રહી છે અને દિવાળી પહેલાં સાગર-કાનાણીના આ સાથીઓને પણ ઉઠાવીને અંદર કરી દેવાશે. રાજકોટ અને ભાવનગરમાં મળીને ત્રીસે જેટલા રોકાણકારોએ સાગર ઠક્કરના કોલ સેન્ટર્સમાં રોકાણ કર્યું હોવાનું મનાય છે.
2/6

સાગર ઠક્કર મૂળ ભાવનગરનો છે જ્યારે જગદીશ કાનાણી રાજકોટ પાસેના ગોંડલનો છે. તેના કારણે બંનેએ પોતપોતાનાં વતનના મિત્રોને પણ પોતાના કોલ સેન્ટર્સમાં રોકાણ કરવા માટે મનાવ્યા હતા. ઉંચા વળતરની લાલચમાં આ લોકોએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું.
Published at : 18 Oct 2016 10:23 AM (IST)
View More




















