શોધખોળ કરો
ભાજપનો ભવાડોઃ યુવા મોરચાના કાર્યક્રમમાં જમણવારમાં થાળીઓ ઉડી, પછી પાટીદારોના મુદ્દે છૂટા હાથની મારામારી
1/5

2/5

આ જમણવાર દરમિયાન કાર્યકરોનો ધસારો થઈ જતાં થાળીઓ ઉડી હતી. એટલુ જ નહીં કાર્યક્રમ પૂરો થયો પહેલા અમદાવાદ અને સુરતના કેટલાક કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે શરૂ થયેલી ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છુટ્ટા હાથની મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો.
Published at : 12 Sep 2018 10:09 AM (IST)
Tags :
BjpView More





















