શોધખોળ કરો
ગુજરાતમાં દલિતો કરશે જાટવાળી, શરૂ કરશે રેલ રોકો આંદોલન, ક્યારે થશે જાહેરાત, જાણો
1/3

વધુમાં જણાવ્યુ હતું કે આગામી 14 સપ્ટેમ્બરના રોજ વેજલપુરની દલિત મુસ્લિમ એકતા સભામાં ગુજરાતના ક્યા સ્થળે ક્યા સમયે, કઇ તારીખે રેલ રોકો આંદોલન કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે.
2/3

ઉના દલિત અત્યાચાર સમિતિએ જણાવ્યુ હતું કે, અમારી તમામ માંગણીઓ ન્યાયી અને વ્યાજબી અને બંધારણીય છે તો મહેસુલ કાયદાની જોગવાઇ હેઠળ ગુજરાતની સરકાર ભૂમિવીહીન દલિતોને એક ઇંચ જમીન ફાળવવા તૈયાર નથી તથા ફાળવેલી જમીનનો માંગણી કરી રહ્યા છે તેને સોંપવા તૈયાર નથી. દલિત ઉપર ઉના અને અમરેલીમાં થયેલા ખોટા કેસો પરત લેવા તૈયાર નથી. 50 હજાર દલિતોના બેંકલોગ ભરવા તૈયાર નથી એ સંજોગોમાં ભીમ રથને આગળ વધારવા રેલ રોકવી જ પડશે.
Published at : 11 Sep 2016 06:09 PM (IST)
Tags :
Amitabh BachchanView More





















