શોધખોળ કરો
ફિક્સ્ડ પગારદારો લાલઘૂમઃ 2 ઓક્ટોબરથી ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસ, જાણો બીજી શું કરી જાહેરાત
1/5

ગુજરાત હાઈકોર્ટે ફિક્સ પગારની નીતીને બંધારણની વિરૂધ્ધ ગણાવી છે ત્યારે ગુજરાત સરકાર તેનો અમલ કરવાના બદલે તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે તેની પણ ટીકા કરાઈ છે. ગુજરાતમાં હાલમાં 3.50 લાખ જેટલા ફિક્સ્ડ પગારદાર કર્મચારી છે અને તે ભાજપ સામે ખફા છે.
2/5

સોલંકીએ જાહેરાત કરી છે કે ફિક્સ્ડ પગારદારોને જાગૃત કરવા માટે સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, આણંદ, ભાવનગર, મહેસાણા અને પાટણ મુકામે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ ધારાસભ્યોને બંધારણની નકલ આપી ભૂખ હડતાળમાં જોડાવા નિમંત્રણ અપાશે.
Published at : 25 Sep 2016 10:25 AM (IST)
View More





















