શોધખોળ કરો

અમદાવાદમાં આવતા રવીવારે ફરી નેટ બંધ થશે, જાણો અણઘડ તંત્રએ શા માટે આવો નિર્ણય કર્યો

1/4
અમદાવાદઃ પાટીદાર આંદોલન વખતે મોબાઈલ ઇન્ટરનેટ બંધ કરવાનો નુસખો હવો પરીક્ષામાં પણ લાગુ થવા જઈ રહ્યો છે. આગામી રવિવારે યોજાનારી ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષા દરમિયાન તંત્ર નેટ બંધ રાખવાની તૈયારીમાં છે. 4500 પદો માટે પરીક્ષા જુદા જુદા શહેરમાં બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલશે. આ પહેલા તલાટીની પરીક્ષામાં પણ જુદા જુદા શહેરમાં બંધ રાખવામાં આવ્યું હતું.
અમદાવાદઃ પાટીદાર આંદોલન વખતે મોબાઈલ ઇન્ટરનેટ બંધ કરવાનો નુસખો હવો પરીક્ષામાં પણ લાગુ થવા જઈ રહ્યો છે. આગામી રવિવારે યોજાનારી ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષા દરમિયાન તંત્ર નેટ બંધ રાખવાની તૈયારીમાં છે. 4500 પદો માટે પરીક્ષા જુદા જુદા શહેરમાં બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલશે. આ પહેલા તલાટીની પરીક્ષામાં પણ જુદા જુદા શહેરમાં બંધ રાખવામાં આવ્યું હતું.
2/4
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર અને જિલ્લામાં નેટ બંધ કરવાનો નિર્ણય લગભગ લઈ લીધો છે. બાકીના શહેરો મામલે આજે નિર્ણય આવી થઈ શકે છે. પરીક્ષા 1959 કેન્દ્ર પર લેવાશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 6.76 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે, તેમાંથી અમદાવાદમાં 98 હજાર ઉમેદવાર પરીક્ષામાં બેસશે.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર અને જિલ્લામાં નેટ બંધ કરવાનો નિર્ણય લગભગ લઈ લીધો છે. બાકીના શહેરો મામલે આજે નિર્ણય આવી થઈ શકે છે. પરીક્ષા 1959 કેન્દ્ર પર લેવાશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 6.76 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે, તેમાંથી અમદાવાદમાં 98 હજાર ઉમેદવાર પરીક્ષામાં બેસશે.
3/4
પરીક્ષામાં કૉપી કેસથી માંડી પેપર લીક થવાની ઘટના ન બને તે માટે તંત્ર ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાની તૈયારીમાં છે. ઉપરાંત તમામ કેન્દ્રોની આસપાસની ઝેરોક્સ મશીનની દુકાનો પણ બંધ રખાશે. ઉમેદવારોને 1 કલાક અગાઉ કેન્દ્રો પર હાજર થઈ જવાનું રહેશે. 4500 ખાલી જગ્યા માટે પરીક્ષા લેવાશે. શનિવાર સુધી સરકારમાંથી આવનારી ખાલી જગ્યાઓનો ઉમેરો કરવા ઠરાવ કરાયો છે.
પરીક્ષામાં કૉપી કેસથી માંડી પેપર લીક થવાની ઘટના ન બને તે માટે તંત્ર ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાની તૈયારીમાં છે. ઉપરાંત તમામ કેન્દ્રોની આસપાસની ઝેરોક્સ મશીનની દુકાનો પણ બંધ રખાશે. ઉમેદવારોને 1 કલાક અગાઉ કેન્દ્રો પર હાજર થઈ જવાનું રહેશે. 4500 ખાલી જગ્યા માટે પરીક્ષા લેવાશે. શનિવાર સુધી સરકારમાંથી આવનારી ખાલી જગ્યાઓનો ઉમેરો કરવા ઠરાવ કરાયો છે.
4/4
અગાઉ તલાટીની પરીક્ષામાં ચારેક જિલ્લામાં પરીક્ષા દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ હતી. તેમાં સફળતા મળવાના કારણે સચિવાલય અને બિનસચિવાયલની ક્લાર્કની પરીક્ષામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનું કલેક્ટરને સૂચનું કર્યું છે. સેવા બંધ કરવા માટે સ્થાનિક કલેક્ટરને સત્તા હોવાથી તેમને રજૂઆત કરાઈ છે. સરકારને પણ રજૂઆત કરાશે.
અગાઉ તલાટીની પરીક્ષામાં ચારેક જિલ્લામાં પરીક્ષા દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ હતી. તેમાં સફળતા મળવાના કારણે સચિવાલય અને બિનસચિવાયલની ક્લાર્કની પરીક્ષામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનું કલેક્ટરને સૂચનું કર્યું છે. સેવા બંધ કરવા માટે સ્થાનિક કલેક્ટરને સત્તા હોવાથી તેમને રજૂઆત કરાઈ છે. સરકારને પણ રજૂઆત કરાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
lifestyle: શું સવારે ઉઠીને ચહેરા પર વાસી થૂંક લગાવવાથી ખીલ મટી જાય છે? જાણો સત્ય
lifestyle: શું સવારે ઉઠીને ચહેરા પર વાસી થૂંક લગાવવાથી ખીલ મટી જાય છે? જાણો સત્ય
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
તમારી ગર્લફ્રેન્ડે કોની કોની સાથે વાત કરી! આ ટ્રિકથી જાણી શકશો Call History
તમારી ગર્લફ્રેન્ડે કોની કોની સાથે વાત કરી! આ ટ્રિકથી જાણી શકશો Call History
Embed widget