શોધખોળ કરો
પાંચસો-હજારની નોટોના નિકાલ માટે સોનું-ઘરેણાં ખરીદ્યાં હશે તો આવી બનશે, જાણો સરકારે કરી શું જાહેરાત ?
1/7

તેમણે ઉમેર્યું કે અમે તમામ ફિલ્ડ ઓફિસર્સને સૂચના આપી જ દીધી છે કે રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરવાની જાહેરાત કરાઈ એ પછી જ્વેલર્સ દ્વારા જે પણ વેચાણ કરાયું છે તેની ચકાસણી કરવામાં આવે અને નિયમોનો ભંગ તો કરાયો નથી તેની ખાતરી કરવામાં આવે.
2/7

કેન્દ્રના રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ બુધવારે રાત્રે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જ્વેલર્સને સ્પષ્ટ સૂચના આપી છે કે ગ્રાહકનો પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) લીધા વિના કોઈ પણ જ્વેલરે ગ્રાહકોને સોના કે ઘરેણાંનું વેચાણ કરવું નહીં, નહિંતર તેમની સામે આકરાં પગલાં લેવાશે.
Published at : 10 Nov 2016 10:23 AM (IST)
View More




















