શોધખોળ કરો

પાંચસો-હજારની નોટોના નિકાલ માટે સોનું-ઘરેણાં ખરીદ્યાં હશે તો આવી બનશે, જાણો સરકારે કરી શું જાહેરાત ?

1/7
 તેમણે ઉમેર્યું કે અમે તમામ ફિલ્ડ ઓફિસર્સને સૂચના આપી જ દીધી છે કે રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરવાની જાહેરાત કરાઈ એ પછી જ્વેલર્સ દ્વારા જે પણ વેચાણ કરાયું છે તેની ચકાસણી કરવામાં આવે અને નિયમોનો ભંગ તો કરાયો નથી તેની ખાતરી કરવામાં આવે.
તેમણે ઉમેર્યું કે અમે તમામ ફિલ્ડ ઓફિસર્સને સૂચના આપી જ દીધી છે કે રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરવાની જાહેરાત કરાઈ એ પછી જ્વેલર્સ દ્વારા જે પણ વેચાણ કરાયું છે તેની ચકાસણી કરવામાં આવે અને નિયમોનો ભંગ તો કરાયો નથી તેની ખાતરી કરવામાં આવે.
2/7
કેન્દ્રના રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ બુધવારે રાત્રે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જ્વેલર્સને સ્પષ્ટ સૂચના આપી છે કે ગ્રાહકનો પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) લીધા વિના કોઈ પણ જ્વેલરે ગ્રાહકોને સોના કે ઘરેણાંનું વેચાણ કરવું નહીં, નહિંતર તેમની સામે આકરાં પગલાં લેવાશે.
કેન્દ્રના રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ બુધવારે રાત્રે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જ્વેલર્સને સ્પષ્ટ સૂચના આપી છે કે ગ્રાહકનો પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) લીધા વિના કોઈ પણ જ્વેલરે ગ્રાહકોને સોના કે ઘરેણાંનું વેચાણ કરવું નહીં, નહિંતર તેમની સામે આકરાં પગલાં લેવાશે.
3/7
હસમુખ અઢિયાએ જાહેરાત કરી હતી કે આ વધારાની આવકને કરચોરી તરીકે ગણવામાં આવશે અને તેના પર કરવેરાની રકમ ઉપરાંત કરપાત્ર આવક પર આવક વેરા કાયદાની કલમ 270 (એ) હેઠળ 200 ટકા પેનલ્ટી વસૂલાશે. આમ સોનાની ખરીદી કરનારા પર પણ હવે તવાઈ આવશે એ નક્કી છે.
હસમુખ અઢિયાએ જાહેરાત કરી હતી કે આ વધારાની આવકને કરચોરી તરીકે ગણવામાં આવશે અને તેના પર કરવેરાની રકમ ઉપરાંત કરપાત્ર આવક પર આવક વેરા કાયદાની કલમ 270 (એ) હેઠળ 200 ટકા પેનલ્ટી વસૂલાશે. આમ સોનાની ખરીદી કરનારા પર પણ હવે તવાઈ આવશે એ નક્કી છે.
4/7
કેન્દ્ર સરકારે બુધવારે રાત્રે જાહેરાત કરી હતી કે આવક વેરા વિભાગ બેંકમાં 2.50 લાખથી વધારેની રકમ જમા કરાવનાર વ્યક્તિ દ્વારા ફાઇલ કરવામાં આવેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ચકાસશે અને તેની આવકનો તાળો મેળવશે. આ તાળો નહીં મળે તો આવકવેરા વિભાગ ઈન્કમટેક્સ ઉપરાંત 200 ટકા દંડ વસૂલશે.
કેન્દ્ર સરકારે બુધવારે રાત્રે જાહેરાત કરી હતી કે આવક વેરા વિભાગ બેંકમાં 2.50 લાખથી વધારેની રકમ જમા કરાવનાર વ્યક્તિ દ્વારા ફાઇલ કરવામાં આવેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ચકાસશે અને તેની આવકનો તાળો મેળવશે. આ તાળો નહીં મળે તો આવકવેરા વિભાગ ઈન્કમટેક્સ ઉપરાંત 200 ટકા દંડ વસૂલશે.
5/7
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાળા નાણાંના દૂષણને ડામવા માટે રાતોરાત રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરવાની જાહેરાત કરી તેના પગલે લોકોએ દોડાદોડ કરી મૂકી સોનાની ખરીદી કરી છે પણ કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતના પગલે સોનાની ખરીદી કરનારા લોકો મુશ્કેલીમાં આવી શકે છે.
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાળા નાણાંના દૂષણને ડામવા માટે રાતોરાત રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરવાની જાહેરાત કરી તેના પગલે લોકોએ દોડાદોડ કરી મૂકી સોનાની ખરીદી કરી છે પણ કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતના પગલે સોનાની ખરીદી કરનારા લોકો મુશ્કેલીમાં આવી શકે છે.
6/7
આ સરખામણીમાં બંને વચ્ચે મેળ નહીં ખાતો હોય તો જ્વેલર્સ સામે પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહક સામે પણ પગલાં લેવાશે અને તેનું ઈન્કમટેક્સ રીટર્ન તપાસીને સરખામણી કરાશે. તેના આધારે તેના પર ઈન્કમટેક્સ અને 200 ટકા કરતાં પણ વધારે દંડ લગાવાશે.
આ સરખામણીમાં બંને વચ્ચે મેળ નહીં ખાતો હોય તો જ્વેલર્સ સામે પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહક સામે પણ પગલાં લેવાશે અને તેનું ઈન્કમટેક્સ રીટર્ન તપાસીને સરખામણી કરાશે. તેના આધારે તેના પર ઈન્કમટેક્સ અને 200 ટકા કરતાં પણ વધારે દંડ લગાવાશે.
7/7
તેમણે ઉમેર્યું કે જે જ્વેલર્સે ગ્રાહક પાસેથી પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) લીધા વિના સોના કે ઘરેણાંનું વેચાણ કર્યું છે તેમની સામે આકરાં પગલાં લેવાશે. એટલું જ નહીં પણ જ્વેલર્સ દ્વારા બેંકોમાં જમા થતી રકમ અને તેમણે કરેલા વેચાણના આંકડાની પણ સરખામણી કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે જે જ્વેલર્સે ગ્રાહક પાસેથી પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) લીધા વિના સોના કે ઘરેણાંનું વેચાણ કર્યું છે તેમની સામે આકરાં પગલાં લેવાશે. એટલું જ નહીં પણ જ્વેલર્સ દ્વારા બેંકોમાં જમા થતી રકમ અને તેમણે કરેલા વેચાણના આંકડાની પણ સરખામણી કરવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Embed widget