શોધખોળ કરો

પાંચસો-હજારની નોટોના નિકાલ માટે સોનું-ઘરેણાં ખરીદ્યાં હશે તો આવી બનશે, જાણો સરકારે કરી શું જાહેરાત ?

1/7
 તેમણે ઉમેર્યું કે અમે તમામ ફિલ્ડ ઓફિસર્સને સૂચના આપી જ દીધી છે કે રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરવાની જાહેરાત કરાઈ એ પછી જ્વેલર્સ દ્વારા જે પણ વેચાણ કરાયું છે તેની ચકાસણી કરવામાં આવે અને નિયમોનો ભંગ તો કરાયો નથી તેની ખાતરી કરવામાં આવે.
તેમણે ઉમેર્યું કે અમે તમામ ફિલ્ડ ઓફિસર્સને સૂચના આપી જ દીધી છે કે રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરવાની જાહેરાત કરાઈ એ પછી જ્વેલર્સ દ્વારા જે પણ વેચાણ કરાયું છે તેની ચકાસણી કરવામાં આવે અને નિયમોનો ભંગ તો કરાયો નથી તેની ખાતરી કરવામાં આવે.
2/7
કેન્દ્રના રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ બુધવારે રાત્રે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જ્વેલર્સને સ્પષ્ટ સૂચના આપી છે કે ગ્રાહકનો પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) લીધા વિના કોઈ પણ જ્વેલરે ગ્રાહકોને સોના કે ઘરેણાંનું વેચાણ કરવું નહીં, નહિંતર તેમની સામે આકરાં પગલાં લેવાશે.
કેન્દ્રના રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ બુધવારે રાત્રે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જ્વેલર્સને સ્પષ્ટ સૂચના આપી છે કે ગ્રાહકનો પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) લીધા વિના કોઈ પણ જ્વેલરે ગ્રાહકોને સોના કે ઘરેણાંનું વેચાણ કરવું નહીં, નહિંતર તેમની સામે આકરાં પગલાં લેવાશે.
3/7
હસમુખ અઢિયાએ જાહેરાત કરી હતી કે આ વધારાની આવકને કરચોરી તરીકે ગણવામાં આવશે અને તેના પર કરવેરાની રકમ ઉપરાંત કરપાત્ર આવક પર આવક વેરા કાયદાની કલમ 270 (એ) હેઠળ 200 ટકા પેનલ્ટી વસૂલાશે. આમ સોનાની ખરીદી કરનારા પર પણ હવે તવાઈ આવશે એ નક્કી છે.
હસમુખ અઢિયાએ જાહેરાત કરી હતી કે આ વધારાની આવકને કરચોરી તરીકે ગણવામાં આવશે અને તેના પર કરવેરાની રકમ ઉપરાંત કરપાત્ર આવક પર આવક વેરા કાયદાની કલમ 270 (એ) હેઠળ 200 ટકા પેનલ્ટી વસૂલાશે. આમ સોનાની ખરીદી કરનારા પર પણ હવે તવાઈ આવશે એ નક્કી છે.
4/7
કેન્દ્ર સરકારે બુધવારે રાત્રે જાહેરાત કરી હતી કે આવક વેરા વિભાગ બેંકમાં 2.50 લાખથી વધારેની રકમ જમા કરાવનાર વ્યક્તિ દ્વારા ફાઇલ કરવામાં આવેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ચકાસશે અને તેની આવકનો તાળો મેળવશે. આ તાળો નહીં મળે તો આવકવેરા વિભાગ ઈન્કમટેક્સ ઉપરાંત 200 ટકા દંડ વસૂલશે.
કેન્દ્ર સરકારે બુધવારે રાત્રે જાહેરાત કરી હતી કે આવક વેરા વિભાગ બેંકમાં 2.50 લાખથી વધારેની રકમ જમા કરાવનાર વ્યક્તિ દ્વારા ફાઇલ કરવામાં આવેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ચકાસશે અને તેની આવકનો તાળો મેળવશે. આ તાળો નહીં મળે તો આવકવેરા વિભાગ ઈન્કમટેક્સ ઉપરાંત 200 ટકા દંડ વસૂલશે.
5/7
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાળા નાણાંના દૂષણને ડામવા માટે રાતોરાત રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરવાની જાહેરાત કરી તેના પગલે લોકોએ દોડાદોડ કરી મૂકી સોનાની ખરીદી કરી છે પણ કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતના પગલે સોનાની ખરીદી કરનારા લોકો મુશ્કેલીમાં આવી શકે છે.
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાળા નાણાંના દૂષણને ડામવા માટે રાતોરાત રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરવાની જાહેરાત કરી તેના પગલે લોકોએ દોડાદોડ કરી મૂકી સોનાની ખરીદી કરી છે પણ કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતના પગલે સોનાની ખરીદી કરનારા લોકો મુશ્કેલીમાં આવી શકે છે.
6/7
આ સરખામણીમાં બંને વચ્ચે મેળ નહીં ખાતો હોય તો જ્વેલર્સ સામે પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહક સામે પણ પગલાં લેવાશે અને તેનું ઈન્કમટેક્સ રીટર્ન તપાસીને સરખામણી કરાશે. તેના આધારે તેના પર ઈન્કમટેક્સ અને 200 ટકા કરતાં પણ વધારે દંડ લગાવાશે.
આ સરખામણીમાં બંને વચ્ચે મેળ નહીં ખાતો હોય તો જ્વેલર્સ સામે પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહક સામે પણ પગલાં લેવાશે અને તેનું ઈન્કમટેક્સ રીટર્ન તપાસીને સરખામણી કરાશે. તેના આધારે તેના પર ઈન્કમટેક્સ અને 200 ટકા કરતાં પણ વધારે દંડ લગાવાશે.
7/7
તેમણે ઉમેર્યું કે જે જ્વેલર્સે ગ્રાહક પાસેથી પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) લીધા વિના સોના કે ઘરેણાંનું વેચાણ કર્યું છે તેમની સામે આકરાં પગલાં લેવાશે. એટલું જ નહીં પણ જ્વેલર્સ દ્વારા બેંકોમાં જમા થતી રકમ અને તેમણે કરેલા વેચાણના આંકડાની પણ સરખામણી કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે જે જ્વેલર્સે ગ્રાહક પાસેથી પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) લીધા વિના સોના કે ઘરેણાંનું વેચાણ કર્યું છે તેમની સામે આકરાં પગલાં લેવાશે. એટલું જ નહીં પણ જ્વેલર્સ દ્વારા બેંકોમાં જમા થતી રકમ અને તેમણે કરેલા વેચાણના આંકડાની પણ સરખામણી કરવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
8th Pay Commission: જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય તો કેટલો વધી જશે તમારો પગાર? અહીં જુઓ કેલક્યુલેશન 
8th Pay Commission: જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય તો કેટલો વધી જશે તમારો પગાર? અહીં જુઓ કેલક્યુલેશન 
Embed widget