શોધખોળ કરો
હાર્દિક પટેલ સાથે કોંગ્રેસની અંદરખાને સમજૂતી ? હાર્દિકને કેટલી બેઠકો આપવા અપાયું વચન ? જાણો વિગત
1/7

હાર્દિક પટેલ માટે ભાજપના દરવાજા બંધ થઇ ગયા હોવાથી તેણે કોંગ્રેસનો હાથ બહારથી પકડવાની શરૂઆત કરી હતી. આ ચૂંટણીમાં ભાજપ સમર્થિત પાટીદારોને હરાવવા માટે હાર્દિક પટેલ મહેનત કરશે પરંતુ પાટીદારોને વધુમાં વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે તેણે કોંગ્રેસ સાથે સમાધાન કર્યાનું મનાય છે.
2/7

ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન થયેલા અત્યાચાર અને અન્યાયના મુદ્દે હાર્દિક પટેલ છેલ્લા ત્રણ વર્ષથી આંદોલન ચલાવી રહ્યો છે. ત્યારે વિઘાનસભાની ચૂંટણી આવી જતાં પાટીદારોને સત્તામાં વધુ ભાગીદારી મળે તે માટે હાર્દિક પટેલ દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે.
Published at : 03 Nov 2017 02:56 PM (IST)
View More























