શોધખોળ કરો

ગુજરાત પેટાચૂંટણીઃ કઈ બેઠક પર કોનો થયો વિજય, કોને મળ્યા કેટલા મત? જાણો

1/8
ભાવનગરમાં પાલીતાણા નગરપાલિકાની વોર્ડ નંબરની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર અનવરભાઈ સોહિલની 200 મતથી જીત થઈ છે.
ભાવનગરમાં પાલીતાણા નગરપાલિકાની વોર્ડ નંબરની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર અનવરભાઈ સોહિલની 200 મતથી જીત થઈ છે.
2/8
સિદ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ ન. 7ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરત મોદીનો 461 મતે વિજય છે. ભરત મોદીને કુલ 1247 મત મળ્યા મળ્યા છે.
સિદ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ ન. 7ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરત મોદીનો 461 મતે વિજય છે. ભરત મોદીને કુલ 1247 મત મળ્યા મળ્યા છે.
3/8
રાજપીપલા નગરપાલિકા પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ચંદ્રિકા વસાવા 145 મતથી વિજયી બન્યા છે. કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક છીનવી છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવાને 1341 મત મળ્યા છે. ભાજપના નવયુવાન ઉમેદવાર હીનલ વસાવાને 1196 મત મળ્યા છે. હવે રાજપીપળા પાલિકામાં ભાજપમાં 12 અને કોંગ્રેસના 12 સદસ્ય થતાં રોચક સ્થિતિનું નિર્માણ થયું છે.
રાજપીપલા નગરપાલિકા પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ચંદ્રિકા વસાવા 145 મતથી વિજયી બન્યા છે. કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક છીનવી છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવાને 1341 મત મળ્યા છે. ભાજપના નવયુવાન ઉમેદવાર હીનલ વસાવાને 1196 મત મળ્યા છે. હવે રાજપીપળા પાલિકામાં ભાજપમાં 12 અને કોંગ્રેસના 12 સદસ્ય થતાં રોચક સ્થિતિનું નિર્માણ થયું છે.
4/8
મોરબીની વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. મહિલા ઉમેદવારનું અવસાન થતાં વોર્ડ નંબર 6માં પેટા ચૂંટણી થઈ હતી. 1943 મતદાતા દ્વારા મતદાન કરાયું હતું, જેમાં ભાજપ ઉમેદવારને 792 મત મળતા ભાજપનો વિજય થયો છે.
મોરબીની વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. મહિલા ઉમેદવારનું અવસાન થતાં વોર્ડ નંબર 6માં પેટા ચૂંટણી થઈ હતી. 1943 મતદાતા દ્વારા મતદાન કરાયું હતું, જેમાં ભાજપ ઉમેદવારને 792 મત મળતા ભાજપનો વિજય થયો છે.
5/8
નડિયાદમાં વોર્ડ નંબર સાતની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર ધારીત પટેલની જીત થઈ છે. ધારીત પટેલને 3350 મત, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 580 મત મળ્યા છે.
નડિયાદમાં વોર્ડ નંબર સાતની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર ધારીત પટેલની જીત થઈ છે. ધારીત પટેલને 3350 મત, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 580 મત મળ્યા છે.
6/8
અમદાવાદઃ આજે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, પાટણ, કચ્છ, નર્મદા અને નડિયાદની પેટાચૂંટણીને પરિણામ જાહેર થયા છે. રાજકોટની વોર્ડ નંબર 13ની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર નીતિન રામાણીને 11116 મત, જ્યારે અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને મળ્યા 4799 મત મળ્યા છે. આમ, રામાણીનો 6317 મતથી વિજય થયો છે.
અમદાવાદઃ આજે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, પાટણ, કચ્છ, નર્મદા અને નડિયાદની પેટાચૂંટણીને પરિણામ જાહેર થયા છે. રાજકોટની વોર્ડ નંબર 13ની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર નીતિન રામાણીને 11116 મત, જ્યારે અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને મળ્યા 4799 મત મળ્યા છે. આમ, રામાણીનો 6317 મતથી વિજય થયો છે.
7/8
કચ્છમાં ગાંધીધામ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર-2ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિનેશ લાલવાણીનો વિજય થયો છે. 2096 વોટથી કોંગ્રેસના ઉમેદવાર મનિષ ભાટીયાને તેમણે હરાવ્યા છે.
કચ્છમાં ગાંધીધામ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર-2ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિનેશ લાલવાણીનો વિજય થયો છે. 2096 વોટથી કોંગ્રેસના ઉમેદવાર મનિષ ભાટીયાને તેમણે હરાવ્યા છે.
8/8
ગીર સોમનાથની વાત કરીએ તો સુત્રાપાડા નગર પાલિકાની વોર્ડ નંબર 3 અને 6 બંનેમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર 3માં રામસિંહભાઈ વાણવીનો 1162 મતે અને વોર્ડ નંબર 6માં રાણીબેન કામળિયાનો 490 મતથી વિજય થયો છે.
ગીર સોમનાથની વાત કરીએ તો સુત્રાપાડા નગર પાલિકાની વોર્ડ નંબર 3 અને 6 બંનેમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર 3માં રામસિંહભાઈ વાણવીનો 1162 મતે અને વોર્ડ નંબર 6માં રાણીબેન કામળિયાનો 490 મતથી વિજય થયો છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget