શોધખોળ કરો

ગુજરાત પેટાચૂંટણીઃ કઈ બેઠક પર કોનો થયો વિજય, કોને મળ્યા કેટલા મત? જાણો

1/8
ભાવનગરમાં પાલીતાણા નગરપાલિકાની વોર્ડ નંબરની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર અનવરભાઈ સોહિલની 200 મતથી જીત થઈ છે.
ભાવનગરમાં પાલીતાણા નગરપાલિકાની વોર્ડ નંબરની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર અનવરભાઈ સોહિલની 200 મતથી જીત થઈ છે.
2/8
સિદ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ ન. 7ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરત મોદીનો 461 મતે વિજય છે. ભરત મોદીને કુલ 1247 મત મળ્યા મળ્યા છે.
સિદ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ ન. 7ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરત મોદીનો 461 મતે વિજય છે. ભરત મોદીને કુલ 1247 મત મળ્યા મળ્યા છે.
3/8
રાજપીપલા નગરપાલિકા પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ચંદ્રિકા વસાવા 145 મતથી વિજયી બન્યા છે. કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક છીનવી છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવાને 1341 મત મળ્યા છે. ભાજપના નવયુવાન ઉમેદવાર હીનલ વસાવાને 1196  મત મળ્યા છે. હવે રાજપીપળા પાલિકામાં ભાજપમાં 12 અને કોંગ્રેસના 12 સદસ્ય થતાં રોચક સ્થિતિનું નિર્માણ થયું છે.
રાજપીપલા નગરપાલિકા પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ચંદ્રિકા વસાવા 145 મતથી વિજયી બન્યા છે. કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક છીનવી છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવાને 1341 મત મળ્યા છે. ભાજપના નવયુવાન ઉમેદવાર હીનલ વસાવાને 1196 મત મળ્યા છે. હવે રાજપીપળા પાલિકામાં ભાજપમાં 12 અને કોંગ્રેસના 12 સદસ્ય થતાં રોચક સ્થિતિનું નિર્માણ થયું છે.
4/8
મોરબીની વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. મહિલા ઉમેદવારનું અવસાન થતાં વોર્ડ નંબર 6માં પેટા ચૂંટણી થઈ હતી. 1943 મતદાતા દ્વારા મતદાન કરાયું હતું, જેમાં ભાજપ ઉમેદવારને 792 મત મળતા ભાજપનો વિજય થયો છે.
મોરબીની વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. મહિલા ઉમેદવારનું અવસાન થતાં વોર્ડ નંબર 6માં પેટા ચૂંટણી થઈ હતી. 1943 મતદાતા દ્વારા મતદાન કરાયું હતું, જેમાં ભાજપ ઉમેદવારને 792 મત મળતા ભાજપનો વિજય થયો છે.
5/8
નડિયાદમાં વોર્ડ નંબર સાતની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર ધારીત પટેલની જીત થઈ છે. ધારીત પટેલને 3350 મત, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 580 મત મળ્યા છે.
નડિયાદમાં વોર્ડ નંબર સાતની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર ધારીત પટેલની જીત થઈ છે. ધારીત પટેલને 3350 મત, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 580 મત મળ્યા છે.
6/8
અમદાવાદઃ આજે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, પાટણ, કચ્છ, નર્મદા અને નડિયાદની પેટાચૂંટણીને પરિણામ જાહેર થયા છે. રાજકોટની વોર્ડ નંબર 13ની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર નીતિન રામાણીને 11116 મત, જ્યારે અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને મળ્યા 4799 મત મળ્યા છે. આમ, રામાણીનો 6317 મતથી વિજય થયો છે.
અમદાવાદઃ આજે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, પાટણ, કચ્છ, નર્મદા અને નડિયાદની પેટાચૂંટણીને પરિણામ જાહેર થયા છે. રાજકોટની વોર્ડ નંબર 13ની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર નીતિન રામાણીને 11116 મત, જ્યારે અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને મળ્યા 4799 મત મળ્યા છે. આમ, રામાણીનો 6317 મતથી વિજય થયો છે.
7/8
કચ્છમાં ગાંધીધામ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર-2ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિનેશ લાલવાણીનો વિજય થયો છે. 2096 વોટથી કોંગ્રેસના ઉમેદવાર મનિષ ભાટીયાને તેમણે હરાવ્યા છે.
કચ્છમાં ગાંધીધામ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર-2ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિનેશ લાલવાણીનો વિજય થયો છે. 2096 વોટથી કોંગ્રેસના ઉમેદવાર મનિષ ભાટીયાને તેમણે હરાવ્યા છે.
8/8
ગીર સોમનાથની વાત કરીએ તો સુત્રાપાડા નગર પાલિકાની વોર્ડ નંબર 3 અને 6 બંનેમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર 3માં રામસિંહભાઈ વાણવીનો 1162 મતે અને વોર્ડ નંબર 6માં રાણીબેન કામળિયાનો 490 મતથી વિજય થયો છે.
ગીર સોમનાથની વાત કરીએ તો સુત્રાપાડા નગર પાલિકાની વોર્ડ નંબર 3 અને 6 બંનેમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર 3માં રામસિંહભાઈ વાણવીનો 1162 મતે અને વોર્ડ નંબર 6માં રાણીબેન કામળિયાનો 490 મતથી વિજય થયો છે.
View More
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Advertisement

વિડિઓઝ

Aaj no Muddo : આજનો મુદ્દો : દારૂબંધીના નામે દંભ કેમ?
Mumbai Airport: મુંબઈ એયરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
Indonesia Ship Fire: ઇન્ડોનેશિયામાં મધદરિયે જહાજમાં લાગી વિકરાળ આગ, મુસાફરો દરિયામાં કુદી ગયા, 5ના મોત
PM Modi Speech : ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું , ચોમાસું સત્ર નવીનતાનું પ્રતિ
Parliament Monsoon Session Day 1: લોકસભામાં વિપક્ષનો હંગામો, શું કરી માંગ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
Embed widget