શોધખોળ કરો
મોદી સરકાર સામે પડનારા ક્યા IPS અધિકારીએ આપી દીધું રાજીનામું? પત્નિ હજુ ગુજરાતમાં છે IAS અધિકારી, જાણો વિગત
1/4

રજનીશ રાયના પત્ની વત્સલા વાસુદેવ ગુજરાત કેડરના જ આઈએએસ અધિકારી છે. તેઓ પંજાબના વતની છે. વત્સલા વાસુદેવ 1995 બેચના છે. છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાત કેડરમાં ફરજ બજાવી રહ્યા છે. બે વર્ષની રજા બાદ હાલમાં જ તેમણે સર્વિસ જોઈન કરી છે અને તેમને તાજેતરમાં જ ઊર્જા વિકાસ નિગમમાં નિમણૂંક કરવામાં આવી છે.
2/4

રજનીશ રાય સેન્ટ્રલ ડેપ્યુટેશન પર હતા ત્યારે જ તેમણે રાજીનામું આપ્યાના અહેવાલ છે. તેઓ આંધ્રપ્રદેશમાં સીઆરપીએફમાં ફરજ બજાવી રહ્યા હતા. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, તેઓ સેન્ટ્રલ ગવર્મેન્ટના ડેપ્યુટેશન પર હોવાથી તેમણે પોતાનું રાજીનામું ગુજરાત સરકારને બદલે કેન્દ્ર સરકારને મોકલી આપ્યું છે.
Published at : 29 Aug 2018 09:55 AM (IST)
View More





















