શોધખોળ કરો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના કેટલા ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ? જાણો

1/4
આમ, કોંગ્રેસ-એનસીપીના 11 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. માનો કે, એનસીપીના બંને ધારાસભ્યોએ કોવિંદને મત આપ્યો હોય તો પણ કોંગ્રેસના ઓછામાં ઓછા નવ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યા છે.
આમ, કોંગ્રેસ-એનસીપીના 11 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. માનો કે, એનસીપીના બંને ધારાસભ્યોએ કોવિંદને મત આપ્યો હોય તો પણ કોંગ્રેસના ઓછામાં ઓછા નવ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યા છે.
2/4
વિધાનસભાના સમીકરણ પ્રમાણે કોંગ્રેસના 57 અને એનસીપીના બે ધારાસભ્યો મળી, કુલ 59 ધારાસભ્યોના મત મીરા કુમારે મળવા જોઇતા હતા. આ ઉપરાંત નલિન કોટડિયાએ મીરા કુમારને મત આપ્યો છે, તેથી મીરા કુમારને મળનારા મતની સંખ્યા 60 થવી જોઇતી હતી. તેના બદલે તેમને 49 ધારાસભ્યોના મત મળ્યા છે.
વિધાનસભાના સમીકરણ પ્રમાણે કોંગ્રેસના 57 અને એનસીપીના બે ધારાસભ્યો મળી, કુલ 59 ધારાસભ્યોના મત મીરા કુમારે મળવા જોઇતા હતા. આ ઉપરાંત નલિન કોટડિયાએ મીરા કુમારને મત આપ્યો છે, તેથી મીરા કુમારને મળનારા મતની સંખ્યા 60 થવી જોઇતી હતી. તેના બદલે તેમને 49 ધારાસભ્યોના મત મળ્યા છે.
3/4
ગુજરાતમાં રામનાથ કોવિંદને 19404 મત મળ્યા છે. ગુજરાતના ધારાસભ્યના મતનું મુલ્ય 147 થાય છે. એ રીતે જોઇએ તો 132 ધારાસભ્યોએ કોવિંદને મત આપ્યા છે. જ્યારે મીરા કુમારને 7203 મત મળ્યા છે. એટલે કે તેમને 49 ધારાસભ્યોએ મત મળ્યા છે. જ્યારે જેડીયુના એક ધારાસભ્ય છોટુ વસાવાએ મતદાન કર્યું નથી.
ગુજરાતમાં રામનાથ કોવિંદને 19404 મત મળ્યા છે. ગુજરાતના ધારાસભ્યના મતનું મુલ્ય 147 થાય છે. એ રીતે જોઇએ તો 132 ધારાસભ્યોએ કોવિંદને મત આપ્યા છે. જ્યારે મીરા કુમારને 7203 મત મળ્યા છે. એટલે કે તેમને 49 ધારાસભ્યોએ મત મળ્યા છે. જ્યારે જેડીયુના એક ધારાસભ્ય છોટુ વસાવાએ મતદાન કર્યું નથી.
4/4
અમદાવાદઃ ગત 17મીએ જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. એનડીએ તરફથી રામનાથ કોવિંદ અને યુપીએ તરફથી મીરા કુમાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. આજે સવારે અગિયાર વાગ્યાથી મતગતણરી થઈ છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદઃ ગત 17મીએ જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. એનડીએ તરફથી રામનાથ કોવિંદ અને યુપીએ તરફથી મીરા કુમાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. આજે સવારે અગિયાર વાગ્યાથી મતગતણરી થઈ છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget