શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના ક્યા 57 નેતાઓને ટિકિટ આપવાની કરાઈ જાહેરાત ? કઈ બેઠકો પરથી લડશે ? જાણો વિગત
1/8

અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત કોંગ્રેસમાં આંતરીક ખેંચતાણ અને શંકરસિંહ વાઘેલાની નારાજગીએ ભારે ચર્ચા જગાડી છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે હાલના તમામ ધારાસભ્યોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે તેવી જાહેરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી છે.
2/8

ઠાસરાઃ પરમાર રામસિંહ પ્રભાતસિંહ, કપડવંજઃ વાઘેલા શંકરસિંહ, બાલાસિનોરઃ ચૌહાણ માનસિંહ કોહ્યાભાઈ, લુણાવાડાઃ પટેલ હીરાભાઈ હરીભાઈ, સંતરામપુરઃ ડામોર ગેન્દલભાઈ મોતીભાઈ, ગોધરાઃ રાઉલજી સી. કે., ઝાલોદઃ ગરાસીયા મીતેશભાઇ કાળાભાઈ, દાહોદઃ પનાડા વજેસિંગભાઈ પારસિંગભાઈ, ગરબાડાઃ બારિયા ચંદ્રિકાબેન છગનભાઈ, સંખેડાઃ ભીલ ધીરુભાઈ ચુનીલાલ,
Published at : 06 Jun 2017 05:59 PM (IST)
View More























