શોધખોળ કરો
પ્રેસ કોન્ફરન્સમાં હોબાળા બાદ અમિત ચાવડાનો તઘલખી નિર્ણય, કાર્યકરો અને મીડિયા પર કાર્યાલયના પ્રવેશ પર પ્રતિબંધ
1/3

પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષની તકરારના લીધે સંગઠન પર સવાલ ઉઠી રહ્યા છે. 2 મહિના કરતા વધુ સમય થયો હોવા છતાં સંગઠનની નિમણુક થઇ શકી નથી. પ્રદેશ પ્રમુખના નિર્ણયથી કાર્યકરોમાં પણ કચવાટ જોવા મળી રહયો છે. એવા સમયે પ્રદેશ પ્રમુખના આ નિર્ણયથી સંગઠન કે કાર્યકરોને શું લાભ થશે તે મોટો સવાલ છે.
2/3

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોગ્રેસમાં વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. અમદાવાદ ખાતે કોગ્રેસના કાર્યાલયમાં યોજાયેલી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સમાં કોગ્રેસના જ કાર્યકરો દ્ધારા તોડફોડ કરવાની ઘટના બાદ અમિત ચાવડાએ કાર્યકરો અને મીડિયા પર અનેક નિયંત્રણો લગાવ્યા છે.
Published at : 27 Jun 2018 09:15 PM (IST)
View More





















