શોધખોળ કરો
હાર્દિક પટેલે ઉદયપુર છોડ્યું, જાણો શું છે કારણ અને ક્યાં ગયો ?
1/5

હાઇકોર્ટની મંજૂરી મળતાં હાર્દિક ઉદયપુરથી મોટા કાફલા સાથે હરિદ્વાર જવા રવાના થઇ ગયો હતો. નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓના કહેવા પ્રમાણે હાર્દિક પટેલ 18 જાન્યુઆરીના રોજ ગુજરાત આવશે. તે સમયે હાર્દિક છ મહિના સુધી ગુજરાત બહાર રહેવાના હાઇકોર્ટના આદેશ પૂર્ણ થઇ ગયો હશે.
2/5

દરમિયાન હાઇકોર્ટે હાર્દિક પટેલને ૧પ દિવસ માટે હરિદ્વાર જવા માટે મંજૂરી આપી દીધી હતી. જોકે હાર્દિક પટેલે બે મહિના હરિદ્વાર રહેવાની મંજૂરી માગી હતી પરંતુ હાઇકોર્ટે તેને ફક્ત 15 દિવસ સુધી રહેવાની મંજૂરી આપી હતી.
Published at : 11 Dec 2016 11:30 AM (IST)
View More






















