શોધખોળ કરો

હાર્દિકનો આક્ષેપઃ પાટીદારો સામે 1400 કેસમાંથી 178 જ પાછા ખેંચાયા, બીજા શું કર્યા આક્ષેપ?

1/4
તેણે કહ્યું હતું કે ગંભીર પ્રકારના કેસો છે તેવા કેસની વાત સરકારે કરવી જોઇએ તેના બદલે મામુલી કેસના નામે સરકાર ખોટો જશ ખાટવા નીકળી છે. પાસ અને સરકાર વચ્ચે તાજેતરમાં બેઠક મળી હતી, જેમાં સરકારે આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની તૈયારી દર્શાવી હતી. બેઠકમાં અનામત અંગે કોઇ નિર્ણય નહીં લેવાતા પાટીદારોએ બેઠકમાં જ વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા કુલ ર૩પ જેટલા કેસ પાછા ખેંચાયા છે.
તેણે કહ્યું હતું કે ગંભીર પ્રકારના કેસો છે તેવા કેસની વાત સરકારે કરવી જોઇએ તેના બદલે મામુલી કેસના નામે સરકાર ખોટો જશ ખાટવા નીકળી છે. પાસ અને સરકાર વચ્ચે તાજેતરમાં બેઠક મળી હતી, જેમાં સરકારે આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની તૈયારી દર્શાવી હતી. બેઠકમાં અનામત અંગે કોઇ નિર્ણય નહીં લેવાતા પાટીદારોએ બેઠકમાં જ વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા કુલ ર૩પ જેટલા કેસ પાછા ખેંચાયા છે.
2/4
ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, જે કિસ્સામાં આઇપીસીની કલમ ૧૪૪ અને ૧૮૮ એટલે પો.કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરવાના ગુના હોય તેવા જ કેસ પાછા ખેંચવાની વાત છે. આવા કેસ રાજ્યમાં ૧૭૮ છે જ્યારે સુરતમાં ૧૮થી વધુ છે.
ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, જે કિસ્સામાં આઇપીસીની કલમ ૧૪૪ અને ૧૮૮ એટલે પો.કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરવાના ગુના હોય તેવા જ કેસ પાછા ખેંચવાની વાત છે. આવા કેસ રાજ્યમાં ૧૭૮ છે જ્યારે સુરતમાં ૧૮થી વધુ છે.
3/4
અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગઇ કાલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરાયેલા કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જેને પાસે લોલીપોપ ગણાવી છે. પાસનું કહેવુ છે કે પાટીદારો સામે ૧૪૦૦ કેસ છે, જેમાંથી માત્ર ૧૭૮ કેસ પાછા ખેંચાશે. પાસના કન્વીનર હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોઇ કેસ પાછા ખેંચાયા નથી.
અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગઇ કાલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરાયેલા કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જેને પાસે લોલીપોપ ગણાવી છે. પાસનું કહેવુ છે કે પાટીદારો સામે ૧૪૦૦ કેસ છે, જેમાંથી માત્ર ૧૭૮ કેસ પાછા ખેંચાશે. પાસના કન્વીનર હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોઇ કેસ પાછા ખેંચાયા નથી.
4/4
હાર્દિકે જણાવ્યું હતું કે, સરકાર ચૂંટણીલક્ષી જાહેરાતો જ કરે છે. સરકારે સમાજ માટે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. સરકાર પ્રચાર કરે છે પરંતુ અમલીકરણ કરતી નથી. સુરત પાસ કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, પાટીદારો સામે રાજ્યભરમાં ૧૪૦૦ ગુના નોંધાયા છે તેમાંથી ગણીને માત્ર ૧૭૮ જેટલા કેસ પાછા ખેંચવાની વાત છે જે કેસ જાહેરનામાના ભંગ બદલ કરાયા હોય તે છે.
હાર્દિકે જણાવ્યું હતું કે, સરકાર ચૂંટણીલક્ષી જાહેરાતો જ કરે છે. સરકારે સમાજ માટે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. સરકાર પ્રચાર કરે છે પરંતુ અમલીકરણ કરતી નથી. સુરત પાસ કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, પાટીદારો સામે રાજ્યભરમાં ૧૪૦૦ ગુના નોંધાયા છે તેમાંથી ગણીને માત્ર ૧૭૮ જેટલા કેસ પાછા ખેંચવાની વાત છે જે કેસ જાહેરનામાના ભંગ બદલ કરાયા હોય તે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના
Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના
અમદાવાદના નાથ નગરચર્યાએ: 18 ગજરાજ, 101 ટ્રક અને અભેદ્ય સુરક્ષા વચ્ચે ભાઈ-બહેન સાથે રથમાં બિરાજ્યા કાળિયા ઠાકોર
અમદાવાદના નાથ નગરચર્યાએ: 18 ગજરાજ, 101 ટ્રક અને અભેદ્ય સુરક્ષા વચ્ચે ભાઈ-બહેન સાથે રથમાં બિરાજ્યા કાળિયા ઠાકોર
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
E20 પેટ્રોલથી ખરાબ થઈ ગાડી, દેશનો પહેલો કેસ વાહન માલિકની તરફેણમાં, હવે કંપનીએ આપવી પડશે નવી કાર
E20 પેટ્રોલથી ખરાબ થઈ ગાડી, દેશનો પહેલો કેસ વાહન માલિકની તરફેણમાં, હવે કંપનીએ આપવી પડશે નવી કાર
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
Embed widget