શોધખોળ કરો
હાર્દિક પટેલ વતન વિરમગામ કે પ્રેમિકા કિંજલના ઘર સુરતના બદલે સુરેન્દ્રનગરના આ નાનકડા ગામમાં કેમ કરશે લગ્ન ?
1/3

હાર્દિક પટેલના પરિવારે દિગસર ખાતે લગ્ન કરવાનું નક્કી કર્યું તેનું કારણ એ છે કે, હાર્દિક પટેલનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું દિગસર છે. હાર્દિક પટેલનો પરિવાર વરસોથી વિરમગામ રહે છે તેથી તે વિરમગામમાં ઉછર્યો પણ લગ્ન તે પોતાના વતનમાં જ કરવાનો છે.
2/3

આ સંજોગોમાં બંનેનાં લગ્ન સુરત કે વિરમગામમાં થાય એવું સૌને લાગે પણ આશ્ચર્યજનક રીતે હાર્દિક પટેલનાં લગ્ન આ બંનેમાંથી કોઈ સ્થળે નથી થવાનાં. બલ્કે સુરેન્દ્રનગર જિલ્લાના દિગસર ગામે થવાનાં છે. દિગસર નાનકડું ગામ છે અને મોટા ભાગનાં લોકોએ તેનું નામ પણ સાંભળ્યું નથી.
Published at : 22 Jan 2019 12:16 PM (IST)
Tags :
Hardik PatelView More





















