શોધખોળ કરો
કુંવરજીને જીતાડવા ભાજપે ક્યા બે મંત્રી સહિત 18 ધુરંધરોને મેદાનમાં ઉતાર્યા?
1/5

ભાજપે બે મંત્રી સૌરભ પટેલ અને જયેશ રાદડિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત મોહન કુંડરિયા, હીરાભાઈ સોલંકી, જયંતિ કવાડિયા, કિરીટ સિંહ રાણા, બાબુભાઈ જેબલિયા, ગોવિંદ ભાઈ પટેલ, આર. સી. મકવાણા, નીતિન ભારદ્વાજ, રમેશ મગર, અમોહ શાહ, જયંતિ ઢોલ, ભરત બોધરા, પ્રકાશ સોની ટીમમાં છે.
2/5

બાવળીયાને ભાજપ ભલે કોંગેસમાંથી પાર્ટીમાં લાવવામાં સફળ થયું હોય, પરંતુ પ્રજાનો મૂડ કોંગ્રેસ તરફી છે. તાજેતરમાં જ યોજાયેલી જસદણ તાલુકા પંચાયતની ચુંટણીમાં કોગ્રેસનો વિજય થયો હતો. આ કારણે કુંવરજી હારી જાય તો ભાજપનું નાક વઢાઈ જાય ને બીજા નેતા ભાજપમાં ના આવે તેથી ભાજપે આ બેઠક જીતવી જરૂરી છે.
Published at : 04 Nov 2018 09:36 AM (IST)
View More





















