શોધખોળ કરો
આ ઉતરાયણ પર ગુજરાતના આકાશમાં છવાશે 'જય સરદાર, જય પાટીદાર' પતંગ, જાણો કોણે કર્યું લોકાર્પણ ?
1/4

હાર્દિકે ઉમેર્યું કે ગુજરાતમાં અત્યંત લોકપ્રિય તહેવાર ઉતરાયણ ( મકરસંક્રાતિ ) દરમિયાન પાટીદાર યુવાઓમાં ઉત્સાહ વધારવા માટે " પાટીદાર પતંગ " નું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને પાટીદારો એ રીતે પોતાની લાગણી વ્યક્ત કરશે.
2/4

પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલની હાજરીમાં શનિવારે પાટીદાર યુવાનો દ્વારા આ પતંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉદયપુમાં આ લોકાર્પણ પ્રસંગે હાર્દિકે કહ્યું કે, સમાજમાં ઉત્સાહ જોઈને લડાઈ લડવા માટેનું જોશ મળે છે.
Published at : 08 Jan 2017 12:18 PM (IST)
View More






















