શોધખોળ કરો

કાશ્મીર તો હોગા પર....... કવિતાને લોકોમાં જાણીતી કરી આ 21 વર્ષના સાધ્વીએ, જાણો તેમના વિશે

1/8
સાધ્વી ત્રણ ધોરણ સુધી જ ભણેલાં છે અને કથાના કારણે તેમણે ભણવાનું છોડી દીધું હતું. તેમના પિતા વિદર્ભમાં બજરંગ દળના કન્વીનર હતા. જો કે તેમની આક્રમકતાના કારણે વિશ્વ હિન્દુ પરિષદે સાધ્વી પોતાનાં સભ્ય નથી તેવું જાહેર કર્યું છે.
સાધ્વી ત્રણ ધોરણ સુધી જ ભણેલાં છે અને કથાના કારણે તેમણે ભણવાનું છોડી દીધું હતું. તેમના પિતા વિદર્ભમાં બજરંગ દળના કન્વીનર હતા. જો કે તેમની આક્રમકતાના કારણે વિશ્વ હિન્દુ પરિષદે સાધ્વી પોતાનાં સભ્ય નથી તેવું જાહેર કર્યું છે.
2/8
સાધ્વી પણ દાદાની જેમ રામાનંદી પરંપરા પ્રમાણે ભગવત કથા, રામ કથા, ગૌ કથા કહેતાં. તેમના પિતા સાથે આવતા. સાધ્વી 12 વર્ષનાં થયાં ત્યારે તેમણે નગેન્દ્ર બ્રહ્માચારીને ગુરૂ બનાવીને દીક્ષા લીધી અને ચૈતન્ય પીઠ આશ્રમમાં રહેવા લાગ્યાં.
સાધ્વી પણ દાદાની જેમ રામાનંદી પરંપરા પ્રમાણે ભગવત કથા, રામ કથા, ગૌ કથા કહેતાં. તેમના પિતા સાથે આવતા. સાધ્વી 12 વર્ષનાં થયાં ત્યારે તેમણે નગેન્દ્ર બ્રહ્માચારીને ગુરૂ બનાવીને દીક્ષા લીધી અને ચૈતન્ય પીઠ આશ્રમમાં રહેવા લાગ્યાં.
3/8
સાધ્વીને તેમણે પોતાનો વારસો આપ્યો હતો. સાધ્વી 9 વર્ષનાં હતાં ત્યારે દાદાનું ટ્રેન અકસ્માતમાં અવસાન થયું પછી તેમના પિતાએ સામેથી એ વારસો સંભાળવા કહ્યું. સાધ્વીની સાથે તેમણે જવા માંડ્યું ને એ રીતે સાધ્વીએ કથાકાર તરીકે કામ શરૂ કર્યું.
સાધ્વીને તેમણે પોતાનો વારસો આપ્યો હતો. સાધ્વી 9 વર્ષનાં હતાં ત્યારે દાદાનું ટ્રેન અકસ્માતમાં અવસાન થયું પછી તેમના પિતાએ સામેથી એ વારસો સંભાળવા કહ્યું. સાધ્વીની સાથે તેમણે જવા માંડ્યું ને એ રીતે સાધ્વીએ કથાકાર તરીકે કામ શરૂ કર્યું.
4/8
સાધ્વી બાલિકા મધ્ય પ્રદેશના રેવાનાં છે અને તેમના પિતા ડોક્ટર છે. જો કે સાધ્વીનો પ્રેરણાસ્રોત તેમના દાદા છે. તેમના દાદા મધ્ય પ્રદેશમાં જુદાં જુદાં સ્થળે જતા ને રામાનંદી પરંપરા પ્રમાણે ભગવદ ગીતાનું પઠન કરીને લોકોને ગીતાનું મહત્વ સમજાવતા.
સાધ્વી બાલિકા મધ્ય પ્રદેશના રેવાનાં છે અને તેમના પિતા ડોક્ટર છે. જો કે સાધ્વીનો પ્રેરણાસ્રોત તેમના દાદા છે. તેમના દાદા મધ્ય પ્રદેશમાં જુદાં જુદાં સ્થળે જતા ને રામાનંદી પરંપરા પ્રમાણે ભગવદ ગીતાનું પઠન કરીને લોકોને ગીતાનું મહત્વ સમજાવતા.
5/8
સાધ્વી સામે ભડકાવનારાં ભાષણો કરવાના કેસ થયા છે. મેંગલોરમાં તેમણે 2015માં પાકિસ્તાન સામે આગ ઓકતું પ્રવચન કર્યું તેના કારણે તે બહુ જાણીતાં થયાં. તેમણે કહેલું કે, ભારતનું ખાઈને પાકિસ્તાનની પ્રસંશા કરનારા લોકોને જાહેરમાં જૂતાંથી ફટકારવા જોઈએ.
સાધ્વી સામે ભડકાવનારાં ભાષણો કરવાના કેસ થયા છે. મેંગલોરમાં તેમણે 2015માં પાકિસ્તાન સામે આગ ઓકતું પ્રવચન કર્યું તેના કારણે તે બહુ જાણીતાં થયાં. તેમણે કહેલું કે, ભારતનું ખાઈને પાકિસ્તાનની પ્રસંશા કરનારા લોકોને જાહેરમાં જૂતાંથી ફટકારવા જોઈએ.
6/8
સાધ્વીની બીજી કવિતાઓ પણ આગઝરતી છે. 'હિન્દુસ્તાન મેં રહેના હોગા, તો વંદે માતરમ કહેના હોગા' પણ હિન્દુવાદીઓમાં લોકપ્રિય છે. કટ્ટરવાદી મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસી સામે તે પ્રહારો કરે છે તેની સીડી પણ ધૂમ મચાવે છે.
સાધ્વીની બીજી કવિતાઓ પણ આગઝરતી છે. 'હિન્દુસ્તાન મેં રહેના હોગા, તો વંદે માતરમ કહેના હોગા' પણ હિન્દુવાદીઓમાં લોકપ્રિય છે. કટ્ટરવાદી મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસી સામે તે પ્રહારો કરે છે તેની સીડી પણ ધૂમ મચાવે છે.
7/8
આ કવિયત્રી સાધ્વી બાલિકા સરસ્વતી મિશ્રા લોકોમાં જાણીતા છે અને તેમણે જ આ કવિતા લોકોમાં જાણીતી કરી છે. બાલિકા સરસ્વતી માત્ર 21 વર્ષનાં છે અને ફાયરબ્રાન્ડ હિન્દુવાદી નેતા છે. પોતાની આગઝરતી વાણી માટે પ્રખ્યાત સાધ્વી બાલિકા સરસ્વતી વિશ્વ હિન્દુ પરિષદની સભાઓમાં ઘૂમ મચાવી દે છે.
આ કવિયત્રી સાધ્વી બાલિકા સરસ્વતી મિશ્રા લોકોમાં જાણીતા છે અને તેમણે જ આ કવિતા લોકોમાં જાણીતી કરી છે. બાલિકા સરસ્વતી માત્ર 21 વર્ષનાં છે અને ફાયરબ્રાન્ડ હિન્દુવાદી નેતા છે. પોતાની આગઝરતી વાણી માટે પ્રખ્યાત સાધ્વી બાલિકા સરસ્વતી વિશ્વ હિન્દુ પરિષદની સભાઓમાં ઘૂમ મચાવી દે છે.
8/8
અમદાવાદઃ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા પછી એક સૈનિક બસમાં 'કાશ્મીર તો હોગા લેકિન પાકિસ્તાન નહીં હોગા' કવિતા ગાય છે એ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ ધૂમ મચાવી છે પણ બહુ ઓછા લોકો આ કવિતાને જાણીતી કરનાર વિશે.
અમદાવાદઃ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા પછી એક સૈનિક બસમાં 'કાશ્મીર તો હોગા લેકિન પાકિસ્તાન નહીં હોગા' કવિતા ગાય છે એ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ ધૂમ મચાવી છે પણ બહુ ઓછા લોકો આ કવિતાને જાણીતી કરનાર વિશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget