શોધખોળ કરો

હાર્દિક પટેલની વાત લઈને નરેશ પટેલ ક્યારે જશે સરકાર પાસે? જાણો મહત્વની વિગત

1/5
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14 દિવસ છે. હાલ હાર્દિક પટેલને મળવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા છે. હાર્દિક પારણા કરે તેવી અપીલ પણ કરી છે અને આજે કે કાલે પારણા કરે તેવી શક્યતા છે. પાટીદારોમાં એવી ચર્ચા છે કે કાગવડ ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલ મધ્યસ્થી કરશે.
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14 દિવસ છે. હાલ હાર્દિક પટેલને મળવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા છે. હાર્દિક પારણા કરે તેવી અપીલ પણ કરી છે અને આજે કે કાલે પારણા કરે તેવી શક્યતા છે. પાટીદારોમાં એવી ચર્ચા છે કે કાગવડ ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલ મધ્યસ્થી કરશે.
2/5
નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ અને ઉમિયાધામ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો મળીને અમે ચર્ચા કરીશું ત્યાર બાદ સરકાર સાથે મધ્યસ્થી કરીને ચર્ચા કરીશું અને બને એટલું તમામ મુદ્દાઓનો નિવેડો લાવીશું. પાટીદારોને હાર્દિકને બહુ જ ચિંતા છે. હાર્દિકની ત્રણ માંગ છે તેની પણ ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. જેમ બને તેમ જલ્દી જ સરકાર સાથે બેઠક યોજીશું અને આ ત્રણેય મુદ્દાઓનો નિવેડો લાવીશું. હાર્દિક ક્યારે પારણા કરશે તેની જાણ હું તમને કરીશ.
નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ અને ઉમિયાધામ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો મળીને અમે ચર્ચા કરીશું ત્યાર બાદ સરકાર સાથે મધ્યસ્થી કરીને ચર્ચા કરીશું અને બને એટલું તમામ મુદ્દાઓનો નિવેડો લાવીશું. પાટીદારોને હાર્દિકને બહુ જ ચિંતા છે. હાર્દિકની ત્રણ માંગ છે તેની પણ ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. જેમ બને તેમ જલ્દી જ સરકાર સાથે બેઠક યોજીશું અને આ ત્રણેય મુદ્દાઓનો નિવેડો લાવીશું. હાર્દિક ક્યારે પારણા કરશે તેની જાણ હું તમને કરીશ.
3/5
નરેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે મધ્યસ્થી માટે તૈયાર છું. બીજી બાજુ સરકાર અને પાસે નરેશ પટેલની મધ્યસ્થી સ્વીકારી છે અને સમગ્ર મુદ્દે આજે અમદાવાદ ખાતે બંન્ને પક્ષે મિટિંગ યોજાશ તેવું લાગી રહ્યું છે.
નરેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે મધ્યસ્થી માટે તૈયાર છું. બીજી બાજુ સરકાર અને પાસે નરેશ પટેલની મધ્યસ્થી સ્વીકારી છે અને સમગ્ર મુદ્દે આજે અમદાવાદ ખાતે બંન્ને પક્ષે મિટિંગ યોજાશ તેવું લાગી રહ્યું છે.
4/5
પાસનું હકારાત્મક વલણ અપનાવતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ આજે અથવા કાલે હાર્દિક પટેલ પારણાં કરે તેવી શક્યતા છે. આજે અમદાવાદ ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી જેમાં મનોજ પનારા, દિનેશ બાંભણિયા, લલિત વસોયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. તેમાં હાર્દિકની તબિયતને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
પાસનું હકારાત્મક વલણ અપનાવતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ આજે અથવા કાલે હાર્દિક પટેલ પારણાં કરે તેવી શક્યતા છે. આજે અમદાવાદ ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી જેમાં મનોજ પનારા, દિનેશ બાંભણિયા, લલિત વસોયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. તેમાં હાર્દિકની તબિયતને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
5/5
નરેશ પટેલે જણાવ્યું હતું કે જો પાસ અને સરકાર ઈચ્છે તો જ હું મધ્યસ્થી માટે તૈયાર છું. ખેડૂતોનો મુદ્દો યોગ્ય છે. આર્થિક રીતે નબળા વર્ગને અનામત મળવું જોઈએ. જ્યારે હાર્દિકને અપીલ કરું છું કે તે પારણા કરી લે. મને હાર્દિકે બોલાવ્યો નહતો જોકે મને પાસના આગેવાનો અને પાટીદાર યુવાનોના ફોન આવતાં હતા એટલે હું મારી જાતે જ હાર્દિકને મળવા આવ્યો છું.
નરેશ પટેલે જણાવ્યું હતું કે જો પાસ અને સરકાર ઈચ્છે તો જ હું મધ્યસ્થી માટે તૈયાર છું. ખેડૂતોનો મુદ્દો યોગ્ય છે. આર્થિક રીતે નબળા વર્ગને અનામત મળવું જોઈએ. જ્યારે હાર્દિકને અપીલ કરું છું કે તે પારણા કરી લે. મને હાર્દિકે બોલાવ્યો નહતો જોકે મને પાસના આગેવાનો અને પાટીદાર યુવાનોના ફોન આવતાં હતા એટલે હું મારી જાતે જ હાર્દિકને મળવા આવ્યો છું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Embed widget