શોધખોળ કરો

હાર્દિક પટેલની વાત લઈને નરેશ પટેલ ક્યારે જશે સરકાર પાસે? જાણો મહત્વની વિગત

1/5
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14 દિવસ છે. હાલ હાર્દિક પટેલને મળવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા છે. હાર્દિક પારણા કરે તેવી અપીલ પણ કરી છે અને આજે કે કાલે પારણા કરે તેવી શક્યતા છે. પાટીદારોમાં એવી ચર્ચા છે કે કાગવડ ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલ મધ્યસ્થી કરશે.
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14 દિવસ છે. હાલ હાર્દિક પટેલને મળવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા છે. હાર્દિક પારણા કરે તેવી અપીલ પણ કરી છે અને આજે કે કાલે પારણા કરે તેવી શક્યતા છે. પાટીદારોમાં એવી ચર્ચા છે કે કાગવડ ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલ મધ્યસ્થી કરશે.
2/5
નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ અને ઉમિયાધામ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો મળીને અમે ચર્ચા કરીશું ત્યાર બાદ સરકાર સાથે મધ્યસ્થી કરીને ચર્ચા કરીશું અને બને એટલું તમામ મુદ્દાઓનો નિવેડો લાવીશું. પાટીદારોને હાર્દિકને બહુ જ ચિંતા છે. હાર્દિકની ત્રણ માંગ છે તેની પણ ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. જેમ બને તેમ જલ્દી જ સરકાર સાથે બેઠક યોજીશું અને આ ત્રણેય મુદ્દાઓનો નિવેડો લાવીશું. હાર્દિક ક્યારે પારણા કરશે તેની જાણ હું તમને કરીશ.
નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ અને ઉમિયાધામ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો મળીને અમે ચર્ચા કરીશું ત્યાર બાદ સરકાર સાથે મધ્યસ્થી કરીને ચર્ચા કરીશું અને બને એટલું તમામ મુદ્દાઓનો નિવેડો લાવીશું. પાટીદારોને હાર્દિકને બહુ જ ચિંતા છે. હાર્દિકની ત્રણ માંગ છે તેની પણ ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. જેમ બને તેમ જલ્દી જ સરકાર સાથે બેઠક યોજીશું અને આ ત્રણેય મુદ્દાઓનો નિવેડો લાવીશું. હાર્દિક ક્યારે પારણા કરશે તેની જાણ હું તમને કરીશ.
3/5
નરેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે મધ્યસ્થી માટે તૈયાર છું. બીજી બાજુ સરકાર અને પાસે નરેશ પટેલની મધ્યસ્થી સ્વીકારી છે અને સમગ્ર મુદ્દે આજે અમદાવાદ ખાતે બંન્ને પક્ષે મિટિંગ યોજાશ તેવું લાગી રહ્યું છે.
નરેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે મધ્યસ્થી માટે તૈયાર છું. બીજી બાજુ સરકાર અને પાસે નરેશ પટેલની મધ્યસ્થી સ્વીકારી છે અને સમગ્ર મુદ્દે આજે અમદાવાદ ખાતે બંન્ને પક્ષે મિટિંગ યોજાશ તેવું લાગી રહ્યું છે.
4/5
પાસનું હકારાત્મક વલણ અપનાવતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ આજે અથવા કાલે હાર્દિક પટેલ પારણાં કરે તેવી શક્યતા છે. આજે અમદાવાદ ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી જેમાં મનોજ પનારા, દિનેશ બાંભણિયા, લલિત વસોયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. તેમાં હાર્દિકની તબિયતને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
પાસનું હકારાત્મક વલણ અપનાવતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ આજે અથવા કાલે હાર્દિક પટેલ પારણાં કરે તેવી શક્યતા છે. આજે અમદાવાદ ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી જેમાં મનોજ પનારા, દિનેશ બાંભણિયા, લલિત વસોયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. તેમાં હાર્દિકની તબિયતને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
5/5
નરેશ પટેલે જણાવ્યું હતું કે જો પાસ અને સરકાર ઈચ્છે તો જ હું મધ્યસ્થી માટે તૈયાર છું. ખેડૂતોનો મુદ્દો યોગ્ય છે. આર્થિક રીતે નબળા વર્ગને અનામત મળવું જોઈએ. જ્યારે હાર્દિકને અપીલ કરું છું કે તે પારણા કરી લે. મને હાર્દિકે બોલાવ્યો નહતો જોકે મને પાસના આગેવાનો અને પાટીદાર યુવાનોના ફોન આવતાં હતા એટલે હું મારી જાતે જ હાર્દિકને મળવા આવ્યો છું.
નરેશ પટેલે જણાવ્યું હતું કે જો પાસ અને સરકાર ઈચ્છે તો જ હું મધ્યસ્થી માટે તૈયાર છું. ખેડૂતોનો મુદ્દો યોગ્ય છે. આર્થિક રીતે નબળા વર્ગને અનામત મળવું જોઈએ. જ્યારે હાર્દિકને અપીલ કરું છું કે તે પારણા કરી લે. મને હાર્દિકે બોલાવ્યો નહતો જોકે મને પાસના આગેવાનો અને પાટીદાર યુવાનોના ફોન આવતાં હતા એટલે હું મારી જાતે જ હાર્દિકને મળવા આવ્યો છું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget