શોધખોળ કરો

મહેશ શાહની કંપનીનું નામ શું, જાણો કોણ કોણ છે ડિરેક્ટર્સ

1/7
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ મીડિયા સાથેની વાતમાં મહેશ શાહના દિકરા મોનિતેષ પિતા અંગે કાંઇ જાણતો ન હોવાનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ મીડિયા સાથેની વાતમાં મહેશ શાહના દિકરા મોનિતેષ પિતા અંગે કાંઇ જાણતો ન હોવાનો દાવો કર્યો હતો.
2/7
અમદાવાદઃ ઇન્કમ ટેક્સ ડેકલેરેશન સ્કીમ હેઠળ રૂ. 13,860 કરોડની રોકડ જાહેર કરનારો અમદાવાદના પ્રોપર્ટી ડીલર મહેશ શાહ અચાનક શનિવારે મીડિયા સમક્ષ હાજર થઇને પોતે નિર્દોષ હોવાનું કહ્યુ હતું. ઇન્કમટેક્સ વિભાગે મહેશ શાહની ધરપકડ કરી હતી. જોકે, મહેશ શાહે દાવો કર્યો હતો કે, આ બધા રૂપિયા તેના નથી પણ મોટા વેપારીઓ, બિલ્ડરો અને રાજકારણીઓના છે અને બ્લેકમની વ્હાઇટ કરવાના બદલામાં કમિશન માટે મેં આ કામ લીધુ હતું.
અમદાવાદઃ ઇન્કમ ટેક્સ ડેકલેરેશન સ્કીમ હેઠળ રૂ. 13,860 કરોડની રોકડ જાહેર કરનારો અમદાવાદના પ્રોપર્ટી ડીલર મહેશ શાહ અચાનક શનિવારે મીડિયા સમક્ષ હાજર થઇને પોતે નિર્દોષ હોવાનું કહ્યુ હતું. ઇન્કમટેક્સ વિભાગે મહેશ શાહની ધરપકડ કરી હતી. જોકે, મહેશ શાહે દાવો કર્યો હતો કે, આ બધા રૂપિયા તેના નથી પણ મોટા વેપારીઓ, બિલ્ડરો અને રાજકારણીઓના છે અને બ્લેકમની વ્હાઇટ કરવાના બદલામાં કમિશન માટે મેં આ કામ લીધુ હતું.
3/7
અનમોલ લેન્ડ ઓર્ગેનાઇર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો નંબર U45201GJ2008PTC053340 છે. તે સિવાય કંપની સિવિલ એન્જિનિયરીંગમાં સંકળાયેલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કંપનીનું કેપિટલ 1 લાખ રૂપિયા છે.
અનમોલ લેન્ડ ઓર્ગેનાઇર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો નંબર U45201GJ2008PTC053340 છે. તે સિવાય કંપની સિવિલ એન્જિનિયરીંગમાં સંકળાયેલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કંપનીનું કેપિટલ 1 લાખ રૂપિયા છે.
4/7
મહેશ શાહની આ કંપનીનું એડ્રેસ M/18/208, ગોકુલ એપાર્ટમેન્ટ, નારાયણપુરા, સોલા રોડ, પારસ નગરની સામે, અમદાવાદ, ગુજરાત 380063 આપવામાં આવ્યું છે. કંપની 25  માર્ચ,2008ના રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હાલમાં કંપનીનું સ્ટ્રેટ્સ એક્ટીવ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
મહેશ શાહની આ કંપનીનું એડ્રેસ M/18/208, ગોકુલ એપાર્ટમેન્ટ, નારાયણપુરા, સોલા રોડ, પારસ નગરની સામે, અમદાવાદ, ગુજરાત 380063 આપવામાં આવ્યું છે. કંપની 25 માર્ચ,2008ના રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હાલમાં કંપનીનું સ્ટ્રેટ્સ એક્ટીવ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
5/7
આ માહિતી બાદ મહેશ શાહના દિકરાના દાવાની વિરુદ્ધમાં છે જેમાં મોનિતેષે કહ્યુ હતું કે, તે આ રૂપિયા અંગે કાંઇ જાણતો નથી.
આ માહિતી બાદ મહેશ શાહના દિકરાના દાવાની વિરુદ્ધમાં છે જેમાં મોનિતેષે કહ્યુ હતું કે, તે આ રૂપિયા અંગે કાંઇ જાણતો નથી.
6/7
જોકે, કેટલીક વિગતો મહેશ શાહના દાવાની વિરુદ્ધમાં જઇ રહી છે. મહેશ શાહના નામે અનમોલ લેન્ડ ઓર્ગેનાઇર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે. આ કંપનીમાં મહેશ ચંપકલાલ શાહ, દુષ્યંત શાંતિલાલ શાહ અને મહેશ શાહનો દિકરો મોનિતેષ મહેશકુમાર શાહ ડિરેક્ટર્સ છે.
જોકે, કેટલીક વિગતો મહેશ શાહના દાવાની વિરુદ્ધમાં જઇ રહી છે. મહેશ શાહના નામે અનમોલ લેન્ડ ઓર્ગેનાઇર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે. આ કંપનીમાં મહેશ ચંપકલાલ શાહ, દુષ્યંત શાંતિલાલ શાહ અને મહેશ શાહનો દિકરો મોનિતેષ મહેશકુમાર શાહ ડિરેક્ટર્સ છે.
7/7
મહેશ શાહે દાવો કર્યો હતો કે “મને ફસાવવામાં આવ્યો છે. મારા આ કામ અંગે મારો પરિવાર અજાણ છે. મહેશ શાહના દિકરા મોનિતેષે પણ પિતા નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. મહેશ શાહે રડતા રડતા સ્વિકાર્યું હતું મારી ભૂલ છે હું સ્વીકારું છું પરંતુ સાથે પરિવારને ખાતરી આપું છું કે મેં એવું કોઈ ખોટું કામ નથી કર્યું કે જેના કારણે સમાજમાં નાલેશી મળે.”
મહેશ શાહે દાવો કર્યો હતો કે “મને ફસાવવામાં આવ્યો છે. મારા આ કામ અંગે મારો પરિવાર અજાણ છે. મહેશ શાહના દિકરા મોનિતેષે પણ પિતા નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. મહેશ શાહે રડતા રડતા સ્વિકાર્યું હતું મારી ભૂલ છે હું સ્વીકારું છું પરંતુ સાથે પરિવારને ખાતરી આપું છું કે મેં એવું કોઈ ખોટું કામ નથી કર્યું કે જેના કારણે સમાજમાં નાલેશી મળે.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast:  ગુજરાતના આ 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Rain Forecast: ગુજરાતના આ 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Rain update: રાજ્યભરમાં મેઘમહેર, વાંસદામાં સાડા સાત ઈંચ, 24 કલાકમાં 230 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ
Rain update: રાજ્યભરમાં મેઘમહેર, વાંસદામાં સાડા સાત ઈંચ, 24 કલાકમાં 230 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ
Rain Forecast: ઉત્તરાખંડ,હિમાચલ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
Rain Forecast: ઉત્તરાખંડ,હિમાચલ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
World War 3: શું 48 કલાકમાં જ શરુ થશે ત્રીજુ વિશ્વયુદ્ધ? ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ભારતીય નાસ્ત્રેદમસેનો ચોંકાવાનારો દાવો
World War 3: શું 48 કલાકમાં જ શરુ થશે ત્રીજુ વિશ્વયુદ્ધ? ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ભારતીય નાસ્ત્રેદમસેનો ચોંકાવાનારો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast | ગુજરાતના આ 16 જિલ્લાઓને ઘમરોળશે વરસાદ, જુઓ મોટી આગાહી| Abp AsmitaKutch News: ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપHu to Bolish | હું તો બોલીશ |  બેન પકડાવશે બુટલેગરોને?Hun to Bolish | હું તો બોલીશ | રોડ ગોતી લો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast:  ગુજરાતના આ 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Rain Forecast: ગુજરાતના આ 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Rain update: રાજ્યભરમાં મેઘમહેર, વાંસદામાં સાડા સાત ઈંચ, 24 કલાકમાં 230 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ
Rain update: રાજ્યભરમાં મેઘમહેર, વાંસદામાં સાડા સાત ઈંચ, 24 કલાકમાં 230 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ
Rain Forecast: ઉત્તરાખંડ,હિમાચલ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
Rain Forecast: ઉત્તરાખંડ,હિમાચલ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
World War 3: શું 48 કલાકમાં જ શરુ થશે ત્રીજુ વિશ્વયુદ્ધ? ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ભારતીય નાસ્ત્રેદમસેનો ચોંકાવાનારો દાવો
World War 3: શું 48 કલાકમાં જ શરુ થશે ત્રીજુ વિશ્વયુદ્ધ? ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ભારતીય નાસ્ત્રેદમસેનો ચોંકાવાનારો દાવો
Waqf Board Act: વકફ બોર્ડની શક્તિઓ થશે સીમિત,મોદી સરકાર ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરશે સંશોધન બિલ, જાણો શું હશે જોગવાઈઓ
Waqf Board Act: વકફ બોર્ડની શક્તિઓ થશે સીમિત,મોદી સરકાર ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરશે સંશોધન બિલ, જાણો શું હશે જોગવાઈઓ
Indian Railway: શું વરિષ્ઠ નાગરિકોને ફરીથી રેલ ભાડામાં વિશેષ ડિસ્કાઉન્ટ મળશે? સરકારે સંસદમાં જણાવી પોતાની યોજના
Indian Railway: શું વરિષ્ઠ નાગરિકોને ફરીથી રેલ ભાડામાં વિશેષ ડિસ્કાઉન્ટ મળશે? સરકારે સંસદમાં જણાવી પોતાની યોજના
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
Embed widget