શોધખોળ કરો

મહેશ શાહની કંપનીનું નામ શું, જાણો કોણ કોણ છે ડિરેક્ટર્સ

1/7
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ મીડિયા સાથેની વાતમાં મહેશ શાહના દિકરા મોનિતેષ પિતા અંગે કાંઇ જાણતો ન હોવાનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ મીડિયા સાથેની વાતમાં મહેશ શાહના દિકરા મોનિતેષ પિતા અંગે કાંઇ જાણતો ન હોવાનો દાવો કર્યો હતો.
2/7
અમદાવાદઃ ઇન્કમ ટેક્સ ડેકલેરેશન સ્કીમ હેઠળ રૂ. 13,860 કરોડની રોકડ જાહેર કરનારો અમદાવાદના પ્રોપર્ટી ડીલર મહેશ શાહ અચાનક શનિવારે મીડિયા સમક્ષ હાજર થઇને પોતે નિર્દોષ હોવાનું કહ્યુ હતું. ઇન્કમટેક્સ વિભાગે મહેશ શાહની ધરપકડ કરી હતી. જોકે, મહેશ શાહે દાવો કર્યો હતો કે, આ બધા રૂપિયા તેના નથી પણ મોટા વેપારીઓ, બિલ્ડરો અને રાજકારણીઓના છે અને બ્લેકમની વ્હાઇટ કરવાના બદલામાં કમિશન માટે મેં આ કામ લીધુ હતું.
અમદાવાદઃ ઇન્કમ ટેક્સ ડેકલેરેશન સ્કીમ હેઠળ રૂ. 13,860 કરોડની રોકડ જાહેર કરનારો અમદાવાદના પ્રોપર્ટી ડીલર મહેશ શાહ અચાનક શનિવારે મીડિયા સમક્ષ હાજર થઇને પોતે નિર્દોષ હોવાનું કહ્યુ હતું. ઇન્કમટેક્સ વિભાગે મહેશ શાહની ધરપકડ કરી હતી. જોકે, મહેશ શાહે દાવો કર્યો હતો કે, આ બધા રૂપિયા તેના નથી પણ મોટા વેપારીઓ, બિલ્ડરો અને રાજકારણીઓના છે અને બ્લેકમની વ્હાઇટ કરવાના બદલામાં કમિશન માટે મેં આ કામ લીધુ હતું.
3/7
અનમોલ લેન્ડ ઓર્ગેનાઇર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો નંબર U45201GJ2008PTC053340 છે. તે સિવાય કંપની સિવિલ એન્જિનિયરીંગમાં સંકળાયેલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કંપનીનું કેપિટલ 1 લાખ રૂપિયા છે.
અનમોલ લેન્ડ ઓર્ગેનાઇર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો નંબર U45201GJ2008PTC053340 છે. તે સિવાય કંપની સિવિલ એન્જિનિયરીંગમાં સંકળાયેલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કંપનીનું કેપિટલ 1 લાખ રૂપિયા છે.
4/7
મહેશ શાહની આ કંપનીનું એડ્રેસ M/18/208, ગોકુલ એપાર્ટમેન્ટ, નારાયણપુરા, સોલા રોડ, પારસ નગરની સામે, અમદાવાદ, ગુજરાત 380063 આપવામાં આવ્યું છે. કંપની 25 માર્ચ,2008ના રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હાલમાં કંપનીનું સ્ટ્રેટ્સ એક્ટીવ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
મહેશ શાહની આ કંપનીનું એડ્રેસ M/18/208, ગોકુલ એપાર્ટમેન્ટ, નારાયણપુરા, સોલા રોડ, પારસ નગરની સામે, અમદાવાદ, ગુજરાત 380063 આપવામાં આવ્યું છે. કંપની 25 માર્ચ,2008ના રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હાલમાં કંપનીનું સ્ટ્રેટ્સ એક્ટીવ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
5/7
આ માહિતી બાદ મહેશ શાહના દિકરાના દાવાની વિરુદ્ધમાં છે જેમાં મોનિતેષે કહ્યુ હતું કે, તે આ રૂપિયા અંગે કાંઇ જાણતો નથી.
આ માહિતી બાદ મહેશ શાહના દિકરાના દાવાની વિરુદ્ધમાં છે જેમાં મોનિતેષે કહ્યુ હતું કે, તે આ રૂપિયા અંગે કાંઇ જાણતો નથી.
6/7
જોકે, કેટલીક વિગતો મહેશ શાહના દાવાની વિરુદ્ધમાં જઇ રહી છે. મહેશ શાહના નામે અનમોલ લેન્ડ ઓર્ગેનાઇર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે. આ કંપનીમાં મહેશ ચંપકલાલ શાહ, દુષ્યંત શાંતિલાલ શાહ અને મહેશ શાહનો દિકરો મોનિતેષ મહેશકુમાર શાહ ડિરેક્ટર્સ છે.
જોકે, કેટલીક વિગતો મહેશ શાહના દાવાની વિરુદ્ધમાં જઇ રહી છે. મહેશ શાહના નામે અનમોલ લેન્ડ ઓર્ગેનાઇર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે. આ કંપનીમાં મહેશ ચંપકલાલ શાહ, દુષ્યંત શાંતિલાલ શાહ અને મહેશ શાહનો દિકરો મોનિતેષ મહેશકુમાર શાહ ડિરેક્ટર્સ છે.
7/7
મહેશ શાહે દાવો કર્યો હતો કે “મને ફસાવવામાં આવ્યો છે. મારા આ કામ અંગે મારો પરિવાર અજાણ છે. મહેશ શાહના દિકરા મોનિતેષે પણ પિતા નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. મહેશ શાહે રડતા રડતા સ્વિકાર્યું હતું મારી ભૂલ છે હું સ્વીકારું છું પરંતુ સાથે પરિવારને ખાતરી આપું છું કે મેં એવું કોઈ ખોટું કામ નથી કર્યું કે જેના કારણે સમાજમાં નાલેશી મળે.”
મહેશ શાહે દાવો કર્યો હતો કે “મને ફસાવવામાં આવ્યો છે. મારા આ કામ અંગે મારો પરિવાર અજાણ છે. મહેશ શાહના દિકરા મોનિતેષે પણ પિતા નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. મહેશ શાહે રડતા રડતા સ્વિકાર્યું હતું મારી ભૂલ છે હું સ્વીકારું છું પરંતુ સાથે પરિવારને ખાતરી આપું છું કે મેં એવું કોઈ ખોટું કામ નથી કર્યું કે જેના કારણે સમાજમાં નાલેશી મળે.”
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget