શોધખોળ કરો

રાઘવજી પટેલનો હુંકારઃ પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે

1/4
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાઘવજી પટેલે ભાજપ પર પ્રહાર કરતાં હુંકાર કર્યો છે કે, પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે. તેમણે જણાવ્યું છે કે, સુરત ખાતેના અભિવાદન સમારોહમાં જે રીતે ખુરશીઓ ઉછળી, જસદણ ખાતેના સંમેલનમાં ખુરશીઓને બાંધી રાખવી પડી તેમજ સુરત અને જસદણ ખાતે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ, મુખ્‍યમંત્રી, પ્રદેશ અધ્‍યક્ષ અને મંત્રી મંડળના સભ્‍યોને હજારો પોલીસ કાફલા વચ્‍ચે પણ સલામતી જળવાઈ રહે તે માટે લોખંડની જાળી લગાવવી પડી આ તમામ બાબતો દર્શાવે છે કે, ભાજપના અહંકાર ભ્રષ્‍ટ નિતીને લીધે આ પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે.
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાઘવજી પટેલે ભાજપ પર પ્રહાર કરતાં હુંકાર કર્યો છે કે, પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે. તેમણે જણાવ્યું છે કે, સુરત ખાતેના અભિવાદન સમારોહમાં જે રીતે ખુરશીઓ ઉછળી, જસદણ ખાતેના સંમેલનમાં ખુરશીઓને બાંધી રાખવી પડી તેમજ સુરત અને જસદણ ખાતે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ, મુખ્‍યમંત્રી, પ્રદેશ અધ્‍યક્ષ અને મંત્રી મંડળના સભ્‍યોને હજારો પોલીસ કાફલા વચ્‍ચે પણ સલામતી જળવાઈ રહે તે માટે લોખંડની જાળી લગાવવી પડી આ તમામ બાબતો દર્શાવે છે કે, ભાજપના અહંકાર ભ્રષ્‍ટ નિતીને લીધે આ પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે.
2/4
ભાવનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષના સમારોહમાં પાટીદાર સમાજના યુવાનો પર અગાઉની ધટનાઓને ધ્‍યાનમાં લઈ ખોટી રીતે પોલીસ દ્વારા અટકાયત સહિત બેફામ લાઠીચાર્જ અને હુમલા કરવામાં આવ્‍યા. પાટીદાર સમાજ ભાજપ સરકારની નીતિ અને નિયતને ઓળખી ગયો છે, ત્‍યારે આવનાર દિવસોમાં ભાજપ સરકારની દમન નીતિ સામે ઉગ્રતા સાથે લડત અપાશે.
ભાવનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષના સમારોહમાં પાટીદાર સમાજના યુવાનો પર અગાઉની ધટનાઓને ધ્‍યાનમાં લઈ ખોટી રીતે પોલીસ દ્વારા અટકાયત સહિત બેફામ લાઠીચાર્જ અને હુમલા કરવામાં આવ્‍યા. પાટીદાર સમાજ ભાજપ સરકારની નીતિ અને નિયતને ઓળખી ગયો છે, ત્‍યારે આવનાર દિવસોમાં ભાજપ સરકારની દમન નીતિ સામે ઉગ્રતા સાથે લડત અપાશે.
3/4
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અંગ્રેજો સામે ખેડા બારડોલી સત્‍યાગ્રહમાં ન ઝુકનાર પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે, ત્‍યારે પાટીદાર યુવાનો અને બહેનો ભાજપ સરકાર અત્‍યાચાર કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અંગ્રેજો સામે ખેડા બારડોલી સત્‍યાગ્રહમાં ન ઝુકનાર પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે, ત્‍યારે પાટીદાર યુવાનો અને બહેનો ભાજપ સરકાર અત્‍યાચાર કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.
4/4
તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પાટીદાર સમાજે વિશ્વાસથી જેમને સત્તાના સૂકાન સોંપ્‍યા તે ભાજપે સૌથી વધુ પાટીદાર સમાજ સહિત તમામ સમાજના હક્ક અને અધિકાર છીનવી લીધા. મોંઘુ શિક્ષણ, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર, અન્‍યાય, આરોગ્‍ય સેવા પડી ભાંગી, ખેડૂતો ખેતીની સંપૂર્ણ અવગણના નાના-મધ્‍યમ કદના ઉદ્યોગોને તાળા લાગ્‍યા, જેના લીધે રાજ્યના પાટીદાર સમાજ સહિતના તમામ સમાજના યુવાનોમાં આક્રોશ અને અંજપો છે.
તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પાટીદાર સમાજે વિશ્વાસથી જેમને સત્તાના સૂકાન સોંપ્‍યા તે ભાજપે સૌથી વધુ પાટીદાર સમાજ સહિત તમામ સમાજના હક્ક અને અધિકાર છીનવી લીધા. મોંઘુ શિક્ષણ, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર, અન્‍યાય, આરોગ્‍ય સેવા પડી ભાંગી, ખેડૂતો ખેતીની સંપૂર્ણ અવગણના નાના-મધ્‍યમ કદના ઉદ્યોગોને તાળા લાગ્‍યા, જેના લીધે રાજ્યના પાટીદાર સમાજ સહિતના તમામ સમાજના યુવાનોમાં આક્રોશ અને અંજપો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
Embed widget