શોધખોળ કરો

રાઘવજી પટેલનો હુંકારઃ પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે

1/4
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાઘવજી પટેલે  ભાજપ પર પ્રહાર કરતાં હુંકાર કર્યો છે કે, પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે. તેમણે જણાવ્યું છે કે, સુરત ખાતેના અભિવાદન સમારોહમાં જે રીતે ખુરશીઓ ઉછળી, જસદણ ખાતેના સંમેલનમાં ખુરશીઓને બાંધી રાખવી પડી તેમજ સુરત અને જસદણ ખાતે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ, મુખ્‍યમંત્રી, પ્રદેશ અધ્‍યક્ષ અને મંત્રી મંડળના સભ્‍યોને હજારો પોલીસ કાફલા વચ્‍ચે પણ સલામતી જળવાઈ રહે તે માટે લોખંડની જાળી લગાવવી પડી આ તમામ બાબતો દર્શાવે છે કે, ભાજપના અહંકાર ભ્રષ્‍ટ નિતીને લીધે આ પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે.
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાઘવજી પટેલે ભાજપ પર પ્રહાર કરતાં હુંકાર કર્યો છે કે, પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે. તેમણે જણાવ્યું છે કે, સુરત ખાતેના અભિવાદન સમારોહમાં જે રીતે ખુરશીઓ ઉછળી, જસદણ ખાતેના સંમેલનમાં ખુરશીઓને બાંધી રાખવી પડી તેમજ સુરત અને જસદણ ખાતે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ, મુખ્‍યમંત્રી, પ્રદેશ અધ્‍યક્ષ અને મંત્રી મંડળના સભ્‍યોને હજારો પોલીસ કાફલા વચ્‍ચે પણ સલામતી જળવાઈ રહે તે માટે લોખંડની જાળી લગાવવી પડી આ તમામ બાબતો દર્શાવે છે કે, ભાજપના અહંકાર ભ્રષ્‍ટ નિતીને લીધે આ પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે.
2/4
ભાવનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષના સમારોહમાં પાટીદાર સમાજના યુવાનો પર અગાઉની ધટનાઓને ધ્‍યાનમાં લઈ ખોટી રીતે પોલીસ દ્વારા અટકાયત સહિત બેફામ લાઠીચાર્જ અને હુમલા કરવામાં આવ્‍યા. પાટીદાર સમાજ ભાજપ સરકારની નીતિ અને નિયતને ઓળખી ગયો છે, ત્‍યારે આવનાર દિવસોમાં ભાજપ સરકારની દમન નીતિ સામે ઉગ્રતા સાથે લડત અપાશે.
ભાવનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષના સમારોહમાં પાટીદાર સમાજના યુવાનો પર અગાઉની ધટનાઓને ધ્‍યાનમાં લઈ ખોટી રીતે પોલીસ દ્વારા અટકાયત સહિત બેફામ લાઠીચાર્જ અને હુમલા કરવામાં આવ્‍યા. પાટીદાર સમાજ ભાજપ સરકારની નીતિ અને નિયતને ઓળખી ગયો છે, ત્‍યારે આવનાર દિવસોમાં ભાજપ સરકારની દમન નીતિ સામે ઉગ્રતા સાથે લડત અપાશે.
3/4
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અંગ્રેજો સામે ખેડા બારડોલી સત્‍યાગ્રહમાં ન ઝુકનાર પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે, ત્‍યારે પાટીદાર યુવાનો અને બહેનો ભાજપ સરકાર અત્‍યાચાર કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અંગ્રેજો સામે ખેડા બારડોલી સત્‍યાગ્રહમાં ન ઝુકનાર પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે, ત્‍યારે પાટીદાર યુવાનો અને બહેનો ભાજપ સરકાર અત્‍યાચાર કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.
4/4
તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પાટીદાર સમાજે વિશ્વાસથી જેમને સત્તાના સૂકાન સોંપ્‍યા તે ભાજપે સૌથી વધુ પાટીદાર સમાજ સહિત તમામ સમાજના હક્ક અને અધિકાર છીનવી લીધા. મોંઘુ શિક્ષણ, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર, અન્‍યાય, આરોગ્‍ય સેવા પડી ભાંગી, ખેડૂતો ખેતીની સંપૂર્ણ અવગણના નાના-મધ્‍યમ કદના ઉદ્યોગોને તાળા લાગ્‍યા, જેના લીધે રાજ્યના પાટીદાર સમાજ સહિતના તમામ સમાજના યુવાનોમાં આક્રોશ અને અંજપો છે.
તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પાટીદાર સમાજે વિશ્વાસથી જેમને સત્તાના સૂકાન સોંપ્‍યા તે ભાજપે સૌથી વધુ પાટીદાર સમાજ સહિત તમામ સમાજના હક્ક અને અધિકાર છીનવી લીધા. મોંઘુ શિક્ષણ, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર, અન્‍યાય, આરોગ્‍ય સેવા પડી ભાંગી, ખેડૂતો ખેતીની સંપૂર્ણ અવગણના નાના-મધ્‍યમ કદના ઉદ્યોગોને તાળા લાગ્‍યા, જેના લીધે રાજ્યના પાટીદાર સમાજ સહિતના તમામ સમાજના યુવાનોમાં આક્રોશ અને અંજપો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
Embed widget