શોધખોળ કરો

ગુજરાતમાં હજુ બે દિવસ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા, જાણો કયા દિવસે ક્યાં પડશે અતિ ભારે વરસાદ?

1/7
અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો હતો. ભાર વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જાઈ છે. જેના પાણી હજુ સુકાયા નથી ત્યાં હવામાન વિભાગે ગુજરાત હજુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે.
અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો હતો. ભાર વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જાઈ છે. જેના પાણી હજુ સુકાયા નથી ત્યાં હવામાન વિભાગે ગુજરાત હજુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે.
2/7
આ સિવાય અરવલ્લીના ભિલોડા, શામળાજીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભિલોડામાં એક ઇંચ, શામળાજીમાં 2 ઇંચ, ધનસુરામાં 3 ઇંચ, મોડાસામાં 2 ઇંચ, બાયડમાં 1 ઇંચ, મેઘરજમાં 1.5 ઇંચ, માલપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ સિવાય અરવલ્લીના ભિલોડા, શામળાજીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભિલોડામાં એક ઇંચ, શામળાજીમાં 2 ઇંચ, ધનસુરામાં 3 ઇંચ, મોડાસામાં 2 ઇંચ, બાયડમાં 1 ઇંચ, મેઘરજમાં 1.5 ઇંચ, માલપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
3/7
દાંતામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. ધનસુરામાં 5 ઈંચ, સતલાસણામાં 4 ઈંચ, અમીરગઢમાં 4 ઈંચ, ખેબ્રહ્મામાં 3 ઈંચ અને વિજયનગરમાં 3 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.
દાંતામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. ધનસુરામાં 5 ઈંચ, સતલાસણામાં 4 ઈંચ, અમીરગઢમાં 4 ઈંચ, ખેબ્રહ્મામાં 3 ઈંચ અને વિજયનગરમાં 3 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.
4/7
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ વરસાદે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. ગુજરાતમાં ચોમાસું બેસ્યા બાદ પણ અમદાવાદ તથા ઉત્તર ગુજરાતમાં ખાસ વરસાદ પડ્યો નહોતો, જોકે ગુરુવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે વિજયનગર અને અંબાજીના રોડ પર જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ વરસાદે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. ગુજરાતમાં ચોમાસું બેસ્યા બાદ પણ અમદાવાદ તથા ઉત્તર ગુજરાતમાં ખાસ વરસાદ પડ્યો નહોતો, જોકે ગુરુવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે વિજયનગર અને અંબાજીના રોડ પર જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
5/7
21 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
21 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
6/7
હવામાન વિભાગ દ્વારા 20 જુલાઈના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, વલસાડ અને નવસારીના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્ર નગર, મોરબી અને કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા 20 જુલાઈના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, વલસાડ અને નવસારીના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્ર નગર, મોરબી અને કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
7/7
ત્યારે ગુરુવારે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં આખરે વરસાદ વરસ્યો હતો. જેમાં  દાંતામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. ધનસુરામાં 5 ઈંચ, સતલાસણામાં 4 ઈંચ, અમીરગઢમાં 4 ઈંચ, ખેબ્રહ્મામાં 3 ઈંચ અને વિજયનગરમાં 3 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.
ત્યારે ગુરુવારે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં આખરે વરસાદ વરસ્યો હતો. જેમાં દાંતામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. ધનસુરામાં 5 ઈંચ, સતલાસણામાં 4 ઈંચ, અમીરગઢમાં 4 ઈંચ, ખેબ્રહ્મામાં 3 ઈંચ અને વિજયનગરમાં 3 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીતDeesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોતDeesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Embed widget