શોધખોળ કરો
દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ અને રાહુલ સામે શું ઉઠાવ્યા સવાલ? જાણો
1/6

બાંભણિયાએ કહ્યું, હાર્દિક કોંગ્રેસનો હાથો કેમ બની રહ્યો છે ? બોટાદ ના કાર્યક્ર્મ માટે NCPએ 81 લાખ આપ્યા હતા એ કાર્યક્ર્મ ના થયો એટલે એ શહીદ પરિવારો ને આપવાનું નક્કી થયું હતું પણ એ હજુ નથી આપવામાં આવ્યા.
2/6

શહીદ પરિવનારના મળેલા દાન અંગે પણ બાંભણિયાએ સવાલો ઉઠાવ્યા હતા કે શહીદ પરિવાર માટે 81 લાખ નું દાન મળ્યું છે એ ક્યાં ગયું અને કેમ શહિદ પરિવાર ને મળ્યું નથી ?
Published at : 12 Dec 2017 05:23 PM (IST)
View More























