શોધખોળ કરો

‘મારી કાર્યશૈલી નહીં ગમતી હોય પણ હું દિલનો સાફ છું’, હાર્દિકે કેમ અને કોને કરી આવી અપીલ? જાણો

1/4
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદારોને એક થવા અપીલ કરતાં કહ્યું છે કે, તારું અને મારુ છોડો. હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે, આપણે સૌ ખેડૂત ના દીકરા છીએ અને આપણે સૌને સરકારી નોકરીમાં કેવી તકલીફ પડે છે જાણીયે છીએ, માટે વિરોધ છોડો.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદારોને એક થવા અપીલ કરતાં કહ્યું છે કે, તારું અને મારુ છોડો. હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે, આપણે સૌ ખેડૂત ના દીકરા છીએ અને આપણે સૌને સરકારી નોકરીમાં કેવી તકલીફ પડે છે જાણીયે છીએ, માટે વિરોધ છોડો.
2/4
આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત યાત્રા સમયે એવી વાતો ચાલી હતી કે હાર્દિક પટેલનો કેજરીવાલને ટેકો છે. હાર્દિક પટેલે એ પછી આ સ્પષ્ટતા કરીને ખુલાસો કર્યો છે કે પોતાને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી અને પોતે પાટીદાર સમાજ માટે જ કામ કરે છે.
આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત યાત્રા સમયે એવી વાતો ચાલી હતી કે હાર્દિક પટેલનો કેજરીવાલને ટેકો છે. હાર્દિક પટેલે એ પછી આ સ્પષ્ટતા કરીને ખુલાસો કર્યો છે કે પોતાને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી અને પોતે પાટીદાર સમાજ માટે જ કામ કરે છે.
3/4
હાર્દિકે એમ પણ લખ્યું છે કે જે દિવસે રાજનૈતિક પાર્ટીમાં જોડાઉં ત્યારે મારો વિરોધ કરજો, અત્યારે તો સહયોગ આપજો. ભાજપ,કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હોય, મારે કોઈ સાથે લેવા દેવા નથી. મારે ફક્ત પાટીદાર સમાજ ના હિત સાથે લેવા દેવા છે અને એ બાબતે જરાય પણ બાંધછોડ નહિ થાય.
હાર્દિકે એમ પણ લખ્યું છે કે જે દિવસે રાજનૈતિક પાર્ટીમાં જોડાઉં ત્યારે મારો વિરોધ કરજો, અત્યારે તો સહયોગ આપજો. ભાજપ,કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હોય, મારે કોઈ સાથે લેવા દેવા નથી. મારે ફક્ત પાટીદાર સમાજ ના હિત સાથે લેવા દેવા છે અને એ બાબતે જરાય પણ બાંધછોડ નહિ થાય.
4/4
હાર્દિકે પાટીદારોને અપીલ કરીને કહ્યું છે કે, કદાચ મારી કાર્યશૈલી નહિ ગમતી હોય પરંતુ હું દિલનો સાફ છું અને સારું કાર્ય કરવા માંગુ છું. મને સમાજ તરફથી જે વિશ્વાસ મળ્યો છે એ વિશ્વાસ પર સાચા સામાન્ય પાટીદાર તરીકે કામ કરવા માંગુ છું અને આ કાર્ય માં તમે મને સાથ આપો એવી આશા રાખું છું.
હાર્દિકે પાટીદારોને અપીલ કરીને કહ્યું છે કે, કદાચ મારી કાર્યશૈલી નહિ ગમતી હોય પરંતુ હું દિલનો સાફ છું અને સારું કાર્ય કરવા માંગુ છું. મને સમાજ તરફથી જે વિશ્વાસ મળ્યો છે એ વિશ્વાસ પર સાચા સામાન્ય પાટીદાર તરીકે કામ કરવા માંગુ છું અને આ કાર્ય માં તમે મને સાથ આપો એવી આશા રાખું છું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો હાહાકાર: 15 દિવસમાં 30 ટકા દર્દીઓ વધ્યા, તંત્રમાં દોડધામ
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો હાહાકાર: 15 દિવસમાં 30 ટકા દર્દીઓ વધ્યા, તંત્રમાં દોડધામ
ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન
ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન
Ahmedabad: નરોડા GIDCમાં વેફર અને બિસ્કિટની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: નરોડા GIDCમાં વેફર અને બિસ્કિટની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર

વિડિઓઝ

Mehsana Murder Case : મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ, કાર ચાલકની હત્યા
Khambhat News : ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં 3 બાળકીના મોત
Nepal Flood Latest Update : નેપાળમાં મૃત્યુઆંક વધીને 903ને પાર
Mehsana Firing Case : મહેસાણા ફાયરિંગ કેસમાં ભાવેશ ઝીલિયા સહિત 4 સામે ફરિયાદ
Stock Market News : ભારતીય શેરબજારમાં કડાકો, સોનાના ભાવમાં પણ બોલ્યો કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પર સરકારે લીધો મોટો નિર્ણય, 13 સપ્ટેમ્બરથી લાગુ થશે નિયમ
ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પર સરકારે લીધો મોટો નિર્ણય, 13 સપ્ટેમ્બરથી લાગુ થશે નિયમ
યુદ્ધની વચ્ચે PM મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન વચ્ચે મુલાકાત, જાણો શું થઈ વાટાઘાટો
યુદ્ધની વચ્ચે PM મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન વચ્ચે મુલાકાત, જાણો શું થઈ વાટાઘાટો
Gujarat Rain: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ સર્જ્યા 7 એવા રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય છે
માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ સર્જ્યા 7 એવા રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય છે
Vadodara: ભાયલી ગેંગરેપ કેસના દોષિતોને આજીવન કેદ, નવરાત્રિ દરમિયાન સગીરાને બનાવી હતી હવસનો શિકાર
Vadodara: ભાયલી ગેંગરેપ કેસના દોષિતોને આજીવન કેદ, નવરાત્રિ દરમિયાન સગીરાને બનાવી હતી હવસનો શિકાર
8th Pay Commission: 8માં પગાર પંચમાં દર વર્ષે પગારમાં થશે બમ્પર વધારો! વાર્ષિક ઇન્ક્રીમેન્ટ ફોર્મ્યુલા સમજો  
8th Pay Commission: 8માં પગાર પંચમાં દર વર્ષે પગારમાં થશે બમ્પર વધારો! વાર્ષિક ઇન્ક્રીમેન્ટ ફોર્મ્યુલા સમજો  
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
US Iran War: ઈરાનના તેલના ઠેકાણા બરબાદ, ટ્રમ્પનો દાવો- ખાર્ગ આઈલેન્ડ તબાહ
US Iran War: ઈરાનના તેલના ઠેકાણા બરબાદ, ટ્રમ્પનો દાવો- ખાર્ગ આઈલેન્ડ તબાહ
Embed widget