શોધખોળ કરો
‘મારી કાર્યશૈલી નહીં ગમતી હોય પણ હું દિલનો સાફ છું’, હાર્દિકે કેમ અને કોને કરી આવી અપીલ? જાણો
1/4

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદારોને એક થવા અપીલ કરતાં કહ્યું છે કે, તારું અને મારુ છોડો. હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે, આપણે સૌ ખેડૂત ના દીકરા છીએ અને આપણે સૌને સરકારી નોકરીમાં કેવી તકલીફ પડે છે જાણીયે છીએ, માટે વિરોધ છોડો.
2/4

આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત યાત્રા સમયે એવી વાતો ચાલી હતી કે હાર્દિક પટેલનો કેજરીવાલને ટેકો છે. હાર્દિક પટેલે એ પછી આ સ્પષ્ટતા કરીને ખુલાસો કર્યો છે કે પોતાને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી અને પોતે પાટીદાર સમાજ માટે જ કામ કરે છે.
Published at : 17 Oct 2016 12:10 PM (IST)
View More





















