શોધખોળ કરો

‘મારી કાર્યશૈલી નહીં ગમતી હોય પણ હું દિલનો સાફ છું’, હાર્દિકે કેમ અને કોને કરી આવી અપીલ? જાણો

1/4
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદારોને એક થવા અપીલ કરતાં કહ્યું છે કે, તારું અને મારુ છોડો. હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે, આપણે સૌ ખેડૂત ના દીકરા છીએ અને આપણે સૌને સરકારી નોકરીમાં કેવી તકલીફ પડે છે જાણીયે છીએ, માટે વિરોધ છોડો.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદારોને એક થવા અપીલ કરતાં કહ્યું છે કે, તારું અને મારુ છોડો. હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે, આપણે સૌ ખેડૂત ના દીકરા છીએ અને આપણે સૌને સરકારી નોકરીમાં કેવી તકલીફ પડે છે જાણીયે છીએ, માટે વિરોધ છોડો.
2/4
આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત યાત્રા સમયે એવી વાતો ચાલી હતી કે હાર્દિક પટેલનો કેજરીવાલને ટેકો છે. હાર્દિક પટેલે એ પછી આ સ્પષ્ટતા કરીને ખુલાસો કર્યો છે કે પોતાને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી અને પોતે પાટીદાર સમાજ માટે જ કામ કરે છે.
આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત યાત્રા સમયે એવી વાતો ચાલી હતી કે હાર્દિક પટેલનો કેજરીવાલને ટેકો છે. હાર્દિક પટેલે એ પછી આ સ્પષ્ટતા કરીને ખુલાસો કર્યો છે કે પોતાને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી અને પોતે પાટીદાર સમાજ માટે જ કામ કરે છે.
3/4
હાર્દિકે એમ પણ લખ્યું છે કે જે દિવસે રાજનૈતિક પાર્ટીમાં જોડાઉં ત્યારે મારો વિરોધ કરજો, અત્યારે તો સહયોગ આપજો. ભાજપ,કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હોય, મારે કોઈ સાથે લેવા દેવા નથી. મારે ફક્ત પાટીદાર સમાજ ના હિત સાથે લેવા દેવા છે અને એ બાબતે જરાય પણ બાંધછોડ નહિ થાય.
હાર્દિકે એમ પણ લખ્યું છે કે જે દિવસે રાજનૈતિક પાર્ટીમાં જોડાઉં ત્યારે મારો વિરોધ કરજો, અત્યારે તો સહયોગ આપજો. ભાજપ,કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હોય, મારે કોઈ સાથે લેવા દેવા નથી. મારે ફક્ત પાટીદાર સમાજ ના હિત સાથે લેવા દેવા છે અને એ બાબતે જરાય પણ બાંધછોડ નહિ થાય.
4/4
હાર્દિકે પાટીદારોને અપીલ કરીને કહ્યું છે કે, કદાચ મારી કાર્યશૈલી નહિ ગમતી હોય પરંતુ હું દિલનો સાફ છું અને સારું કાર્ય કરવા માંગુ છું. મને સમાજ તરફથી જે વિશ્વાસ મળ્યો છે એ વિશ્વાસ પર સાચા સામાન્ય પાટીદાર તરીકે કામ કરવા માંગુ છું અને આ કાર્ય માં તમે મને સાથ આપો એવી આશા રાખું છું.
હાર્દિકે પાટીદારોને અપીલ કરીને કહ્યું છે કે, કદાચ મારી કાર્યશૈલી નહિ ગમતી હોય પરંતુ હું દિલનો સાફ છું અને સારું કાર્ય કરવા માંગુ છું. મને સમાજ તરફથી જે વિશ્વાસ મળ્યો છે એ વિશ્વાસ પર સાચા સામાન્ય પાટીદાર તરીકે કામ કરવા માંગુ છું અને આ કાર્ય માં તમે મને સાથ આપો એવી આશા રાખું છું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
Embed widget