શોધખોળ કરો

એક બાજુ મોદી રેડિયો પર કરતા હશે ‘મન કી બાત’ ને બીજી બાજુ આણંદમાં પ્લાન્ટનું કરતા હશે ઉદઘાટન, જાણો કઈ રીતે?

1/4
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થી દેશને સંબોધન કરશે. મન કી બાતનો આ 48મો કાર્યક્રમ છે. કાર્યક્રમ સવારે 11 ઓલ ઈન્ડિયા રેડિયો આકાશવાણી અને અન્ય રેડિયો ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થી દેશને સંબોધન કરશે. મન કી બાતનો આ 48મો કાર્યક્રમ છે. કાર્યક્રમ સવારે 11 ઓલ ઈન્ડિયા રેડિયો આકાશવાણી અને અન્ય રેડિયો ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.
2/4
મહત્વની વાત એ છે કે 11 વાગે આણંદમાં નરેન્દ્ર મોદી પ્લાન્ટનું ઉદઘાટન કરતા હશે અને બીજી બાજુ 11 વાગે રેડિયો પર ‘મન કી બાત’ ચાલતી હશે. જોકે ‘મન કી બાત’નો પોગ્રામ પહેલાંથી જ રેકોર્ડ કરવામાં આવ્યો હોય છે.
મહત્વની વાત એ છે કે 11 વાગે આણંદમાં નરેન્દ્ર મોદી પ્લાન્ટનું ઉદઘાટન કરતા હશે અને બીજી બાજુ 11 વાગે રેડિયો પર ‘મન કી બાત’ ચાલતી હશે. જોકે ‘મન કી બાત’નો પોગ્રામ પહેલાંથી જ રેકોર્ડ કરવામાં આવ્યો હોય છે.
3/4
પીએમ મોદીનું નવી દિલ્હીથી 10.30 વાગે અમદાવાદ એરપોર્ટ આગમન થશે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા 11.10 વાગે આણંદના મોગર ગામે પહોંચી અમૂલ ડેરીની નવી ચોકલેટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાના છે અને ત્યાંથી જ તેઓ આંકલાવ તાલુકાના મુજકૂવા ગામે સ્થાપેલા સૂર્ય ઊર્જા પ્રોજેક્ટનું લોન્ચિંગ કરશે.
પીએમ મોદીનું નવી દિલ્હીથી 10.30 વાગે અમદાવાદ એરપોર્ટ આગમન થશે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા 11.10 વાગે આણંદના મોગર ગામે પહોંચી અમૂલ ડેરીની નવી ચોકલેટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાના છે અને ત્યાંથી જ તેઓ આંકલાવ તાલુકાના મુજકૂવા ગામે સ્થાપેલા સૂર્ય ઊર્જા પ્રોજેક્ટનું લોન્ચિંગ કરશે.
4/4
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી એક દિવસના ગુજરાત પ્રવાસમાં ત્રણ અલગ અલગ સ્થળે કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેવાના છે. જેમાં આણંદ, કચ્છ અને રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપશે. આણંદ ખાતે અમુલ ડેરીના નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરશે અને ખેડૂત સંમેલનને સંબોધિત કરશે. જોકે મહત્વની વાત એ છે કે 11 વાગે આણંદમાં પ્લાન્ટનું ઉદઘાટન કરતાં હશે અને તે જ સમયે રેડિયો પર ‘મન કી બાત’ પણ કરતાં હશે.
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી એક દિવસના ગુજરાત પ્રવાસમાં ત્રણ અલગ અલગ સ્થળે કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેવાના છે. જેમાં આણંદ, કચ્છ અને રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપશે. આણંદ ખાતે અમુલ ડેરીના નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરશે અને ખેડૂત સંમેલનને સંબોધિત કરશે. જોકે મહત્વની વાત એ છે કે 11 વાગે આણંદમાં પ્લાન્ટનું ઉદઘાટન કરતાં હશે અને તે જ સમયે રેડિયો પર ‘મન કી બાત’ પણ કરતાં હશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Embed widget