શોધખોળ કરો
ફિક્સ્ડ પગારદારોનો પગાર વધશે, પાંચ વર્ષની મુદત પણ ઘટશેઃ જાણો કોણે કર્યો આ દાવો ?
1/6

આ મહાસંમેલન યોજવાની જાહેરાત કરનારા જન અધિકાર મંચના અગ્રણી પ્રવિણ રામે દાવો કર્યો છે કે અમારા આંદોલનની જાહેરાત બાદ સરકારે ફિકસ પગારના કર્મચારીઓને ફાયદો આપવાનું શરૂ કર્યું છે. વીજ કંપનીઓના કર્મચારીઓને ફાયદો આપીને તેની શરૂઆત કરાઈ છે.
2/6

ગુજરાત હાઇકોર્ટમાં ફિક્સ્ડ પગાર મામલે ચુકાદો ગુજરાત સરકારની વિરૂધ્ધ આવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને સમાન કામ-સમાન વેતનની નીતિને ધ્યાનમાં લેતાં ગુજરાત સરકારે ગમે ત્યારે નમતું જોખવું જ પડશે. એ સ્થિતી આવે એ પહેલાં ભાજપ સરકાર ફિક્સ્ડ પગારદારોને લાભ આપવા વિચારી રહી છે.
Published at : 23 Oct 2016 10:29 AM (IST)
View More























