શોધખોળ કરો

રૂપાણી સરકારે શંકરસિંહ બાપુને મહાત્મા મંદિરમાં બર્થ ડે સેલિબ્રેશનનું સંમેલન કરવા દેવાની કેમ ના પાડી ? જાણો વિગત

1/5
મહાત્મા મંદિર ખાતે પહેલીવાર કોઈ રાજકીય સંમેલન યોજાવાનું હતું. જોકે, મહાત્મા મંદિરના સંચાલકોએ રિનોવેશનનું કારણ આગળ ધરીને કાર્યક્રમ માટે સ્થળ આપવાનો ઇનકાર કરી દીધો છે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપે કોઈ ખોટા સંકેત ન જાય તે માટે મહાત્મા મંદિર ફાળવ્યું નથી.
મહાત્મા મંદિર ખાતે પહેલીવાર કોઈ રાજકીય સંમેલન યોજાવાનું હતું. જોકે, મહાત્મા મંદિરના સંચાલકોએ રિનોવેશનનું કારણ આગળ ધરીને કાર્યક્રમ માટે સ્થળ આપવાનો ઇનકાર કરી દીધો છે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપે કોઈ ખોટા સંકેત ન જાય તે માટે મહાત્મા મંદિર ફાળવ્યું નથી.
2/5
નોંધનીય છે કે, શંકરસિંહ 21 જુલાઇએ જન્મદિને જ રાજીનામુ ધરી કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે. સમસંવેદના સંમેલનને નામે યોજનારા જન્મદિવસ સમારંભનું કાર્યક્રમ સ્થળ મહાત્મમંદિર રાખવામાં આવ્યું હતું. જોકે, મહાત્મા મંદિરના સંચાલકોએ સમારકામનું કારણ દર્શાવી કાર્યક્રમને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે આ સંમેલન ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાવાનું છે.
નોંધનીય છે કે, શંકરસિંહ 21 જુલાઇએ જન્મદિને જ રાજીનામુ ધરી કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે. સમસંવેદના સંમેલનને નામે યોજનારા જન્મદિવસ સમારંભનું કાર્યક્રમ સ્થળ મહાત્મમંદિર રાખવામાં આવ્યું હતું. જોકે, મહાત્મા મંદિરના સંચાલકોએ સમારકામનું કારણ દર્શાવી કાર્યક્રમને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે આ સંમેલન ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાવાનું છે.
3/5
અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં વિખવાદ ચાલ્યા કરે છે અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વંકાયેલા છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં સમર્થકોને એકઠા કરવાનું એલાન કર્યું છે. જોકે, રૂપાણી સરકારે બાપુને બર્થ ડે સેલિબ્રેશન માટે મહાત્મા મંદિર આપવાનો ઇનકાર કરી દેતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં વિખવાદ ચાલ્યા કરે છે અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વંકાયેલા છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં સમર્થકોને એકઠા કરવાનું એલાન કર્યું છે. જોકે, રૂપાણી સરકારે બાપુને બર્થ ડે સેલિબ્રેશન માટે મહાત્મા મંદિર આપવાનો ઇનકાર કરી દેતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
4/5
ભાજપે હાલના તબક્કે શંકરસિંહ મુદ્દે કોઈ ખોટા સિગ્નલ ન જાય તેવું વલણ અપનાવ્યું છે. ભાજપ કોંગ્રેસના આંતરિક મામલામાં પડવા નથી માગતો તેવો સ્પષ્ટ સંકેત બાપુ અને તેમના સમર્થકો તથા ભાજપના કાર્યકરોને પણ આપવા માટે મહાત્મા મંદિર નહીં ફાળવવાનો નિર્ણય લેવાયાની ચર્ચા છે.
ભાજપે હાલના તબક્કે શંકરસિંહ મુદ્દે કોઈ ખોટા સિગ્નલ ન જાય તેવું વલણ અપનાવ્યું છે. ભાજપ કોંગ્રેસના આંતરિક મામલામાં પડવા નથી માગતો તેવો સ્પષ્ટ સંકેત બાપુ અને તેમના સમર્થકો તથા ભાજપના કાર્યકરોને પણ આપવા માટે મહાત્મા મંદિર નહીં ફાળવવાનો નિર્ણય લેવાયાની ચર્ચા છે.
5/5
સામાન્ય રીતે મહાત્મા મંદિર સરકારી કાર્યક્રમો અને બિનરાજકીય કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાય છે. આ સંજોગોમાં શંકરસિંહનો રાજકીય કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાય તો એવા સંકેત જાય કે, ભાજપે જ શંકરસિંહ વાઘેલા પાસે આ કાર્યક્રમ કરાવડાવ્યો છે અને ભાજપનું તેમને પીઠબળ છે.
સામાન્ય રીતે મહાત્મા મંદિર સરકારી કાર્યક્રમો અને બિનરાજકીય કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાય છે. આ સંજોગોમાં શંકરસિંહનો રાજકીય કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાય તો એવા સંકેત જાય કે, ભાજપે જ શંકરસિંહ વાઘેલા પાસે આ કાર્યક્રમ કરાવડાવ્યો છે અને ભાજપનું તેમને પીઠબળ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget