શોધખોળ કરો
રૂપાણી સરકારે શંકરસિંહ બાપુને મહાત્મા મંદિરમાં બર્થ ડે સેલિબ્રેશનનું સંમેલન કરવા દેવાની કેમ ના પાડી ? જાણો વિગત
1/5

મહાત્મા મંદિર ખાતે પહેલીવાર કોઈ રાજકીય સંમેલન યોજાવાનું હતું. જોકે, મહાત્મા મંદિરના સંચાલકોએ રિનોવેશનનું કારણ આગળ ધરીને કાર્યક્રમ માટે સ્થળ આપવાનો ઇનકાર કરી દીધો છે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપે કોઈ ખોટા સંકેત ન જાય તે માટે મહાત્મા મંદિર ફાળવ્યું નથી.
2/5

નોંધનીય છે કે, શંકરસિંહ 21 જુલાઇએ જન્મદિને જ રાજીનામુ ધરી કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે. સમસંવેદના સંમેલનને નામે યોજનારા જન્મદિવસ સમારંભનું કાર્યક્રમ સ્થળ મહાત્મમંદિર રાખવામાં આવ્યું હતું. જોકે, મહાત્મા મંદિરના સંચાલકોએ સમારકામનું કારણ દર્શાવી કાર્યક્રમને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે આ સંમેલન ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાવાનું છે.
Published at : 19 Jul 2017 11:26 AM (IST)
Tags :
Shankar Singh WaghelaView More























