શોધખોળ કરો

પાટીદાર અનામત મુદ્દે સરકાર-પાસ વચ્ચે મંત્રણા, જાણો સરકાર વતી કોણ કોણ હાજર ?

1/7
આ બેઠકમાં પાસ દ્વારા સરકાર સાથે ચર્ચા કરવા કિરીટ પટેલ (પાટણ), લલીત પટેલ(વસોયા), મનોજ પનારા(મોરબી), કેતન પટેલ (જૂનાગઢ), દિનેશ બાંભણીયા(અમદાવાદ), દિનેશ બાંભરોડીયા, વરુણ પટેલ (અમદાવાદ), ઉદય પટેલ, અલ્પેશ પટેલ (સુરત), અનીલ પટેલ અને રવી પટેલની પસંદગી કરાઈ હતી.
આ બેઠકમાં પાસ દ્વારા સરકાર સાથે ચર્ચા કરવા કિરીટ પટેલ (પાટણ), લલીત પટેલ(વસોયા), મનોજ પનારા(મોરબી), કેતન પટેલ (જૂનાગઢ), દિનેશ બાંભણીયા(અમદાવાદ), દિનેશ બાંભરોડીયા, વરુણ પટેલ (અમદાવાદ), ઉદય પટેલ, અલ્પેશ પટેલ (સુરત), અનીલ પટેલ અને રવી પટેલની પસંદગી કરાઈ હતી.
2/7
ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) સાથે અનામત મુદ્દે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માધ્યમથી હાર્દિક સહિતના નેતાઓને ચાર્ચા માટે નિમંત્રણ આપ્યું હતું. પાસના કન્વિનર હાર્દિક પટેલે તેનો સ્વીકાર કરતાં આ બેઠક યોજાઈ છે.
ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) સાથે અનામત મુદ્દે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માધ્યમથી હાર્દિક સહિતના નેતાઓને ચાર્ચા માટે નિમંત્રણ આપ્યું હતું. પાસના કન્વિનર હાર્દિક પટેલે તેનો સ્વીકાર કરતાં આ બેઠક યોજાઈ છે.
3/7
પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે આ મંત્રણા માટેનું નિમંત્રણ સ્વીકાર્યું છે અને પાસ વતી 11 પ્રતિનિધીની નિમણૂક કરી છે. હાર્દિક પટેલે મંગળવારે ઉદયપુરમાં પોતાના નિવાસસ્થાને ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાસના તમામ તાલુકા અને જિલ્લા કન્વિનરો હાજર રહ્યા હતા.
પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે આ મંત્રણા માટેનું નિમંત્રણ સ્વીકાર્યું છે અને પાસ વતી 11 પ્રતિનિધીની નિમણૂક કરી છે. હાર્દિક પટેલે મંગળવારે ઉદયપુરમાં પોતાના નિવાસસ્થાને ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાસના તમામ તાલુકા અને જિલ્લા કન્વિનરો હાજર રહ્યા હતા.
4/7
બીજી તરફ સરકાર વતી નીતિન પટેલ ઉપરાંત રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પાસના આગેવાનો સાથે ચર્ચા કરશે. સરકારની આ પહેલના કારણે પાટીદારોમાં ઉત્સાહનો માહોલ છે અને તેમને અનામતનો પ્રશ્નની ઉકેલ ફરી આવશે તેવી આશા જાગી છે. સરકાર પણ આ સમસ્યા ઉકેલવા આતુર છે.
બીજી તરફ સરકાર વતી નીતિન પટેલ ઉપરાંત રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પાસના આગેવાનો સાથે ચર્ચા કરશે. સરકારની આ પહેલના કારણે પાટીદારોમાં ઉત્સાહનો માહોલ છે અને તેમને અનામતનો પ્રશ્નની ઉકેલ ફરી આવશે તેવી આશા જાગી છે. સરકાર પણ આ સમસ્યા ઉકેલવા આતુર છે.
5/7
હાર્દિકે ચીમકી આપી છે કે તેમનું આંદોલન પાટીદાર સમાજના હિત માટે છે અને  સમાજને તોડવા કે લોલીપોપ આપવાનો પ્રયાશ થશે તો જાન્યુઆરીમાં દંગલ ખેલાશે. હાર્દિકને હાઈકોર્ટે જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી છે તે આવતા મહિને પૂરી થાય છે.
હાર્દિકે ચીમકી આપી છે કે તેમનું આંદોલન પાટીદાર સમાજના હિત માટે છે અને સમાજને તોડવા કે લોલીપોપ આપવાનો પ્રયાશ થશે તો જાન્યુઆરીમાં દંગલ ખેલાશે. હાર્દિકને હાઈકોર્ટે જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી છે તે આવતા મહિને પૂરી થાય છે.
6/7
હાર્દિકે સરકારના નિમંત્રણના જવાબમાં તેના ફેસબુક પેજ પર સરકારને ચીમકી આપી હતી અને સાથે સાથે ચાર મુદ્દે પાટીદારોનો અભિપ્રાય પણ માગ્યો હતો. હાર્દિકે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાત સરકાર સાથે પાટીદારોને અનામત તથા પોલીસ દમનના મુદ્દા પર ચર્ચા થશે.
હાર્દિકે સરકારના નિમંત્રણના જવાબમાં તેના ફેસબુક પેજ પર સરકારને ચીમકી આપી હતી અને સાથે સાથે ચાર મુદ્દે પાટીદારોનો અભિપ્રાય પણ માગ્યો હતો. હાર્દિકે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાત સરકાર સાથે પાટીદારોને અનામત તથા પોલીસ દમનના મુદ્દા પર ચર્ચા થશે.
7/7
અમદાવાદઃ ગુજરાત સરકાર અને પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) વચ્ચે પાટીદાર અનામત મુદ્દે આજે બપોરે 11.30 કલાકે મંત્રણા શરૂ થશે. સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં સરકારના પ્રતિનિધીઓ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના 11 પ્રતિનિધી સાથે ચર્ચા કરશે.
અમદાવાદઃ ગુજરાત સરકાર અને પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) વચ્ચે પાટીદાર અનામત મુદ્દે આજે બપોરે 11.30 કલાકે મંત્રણા શરૂ થશે. સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં સરકારના પ્રતિનિધીઓ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના 11 પ્રતિનિધી સાથે ચર્ચા કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget