શોધખોળ કરો

આનંદીબેનના ચૂંટણી નહીં લડવાના નિર્ણય માટે ખરેખર શું છે કારણ? જાણો વિગત

1/5
જોકે, રાજકીય વર્તુળોના મતે આનંદીબેન પટેલના રાજીનામા પાછળ ભાજપનો આંતરીક વિખવાદ જવાબદાર છે. ગુજરાત ભાજપ પર વર્ચસ્વ જમાવવા માટે આનંદીબેન અને અમિત શાહ વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. આ કારણે આનંદીબેને રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, રાજકીય વર્તુળોના મતે આનંદીબેન પટેલના રાજીનામા પાછળ ભાજપનો આંતરીક વિખવાદ જવાબદાર છે. ગુજરાત ભાજપ પર વર્ચસ્વ જમાવવા માટે આનંદીબેન અને અમિત શાહ વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. આ કારણે આનંદીબેને રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
2/5
આનંદીબેન પટેલે પોતાના ચૂંટણી નહીં લડવાના નિર્ણય માટે ભાજપ દ્વારા 75 વર્ષથી વધુ વયના લોકોને સત્તામાં નહીં રહેવાના નિયમને આગળ ધર્યો છે. આ પહેલાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે પણ આ જ કારણ આગળ ધર્યું હતું.
આનંદીબેન પટેલે પોતાના ચૂંટણી નહીં લડવાના નિર્ણય માટે ભાજપ દ્વારા 75 વર્ષથી વધુ વયના લોકોને સત્તામાં નહીં રહેવાના નિયમને આગળ ધર્યો છે. આ પહેલાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે પણ આ જ કારણ આગળ ધર્યું હતું.
3/5
આ કારણે ભાજપના પાટીદાર નેતાઓ નારાજ છે અને ચૂંટણી લડતા પણ ડરે છે. આ પહેલા જયંતિભાઈ કવાડિયાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. આનંદીબેન બીજા પાટીદાર નેતા છે કે ચૂંટણી નહીં લડે. આનંદીબેનના પગલે ભાજપના બીજા ઘણા પાટીદાર નેતા પણ ચૂંટણીના મેદાનમાંથી ખસી જાય તેવી શક્યતા છે.
આ કારણે ભાજપના પાટીદાર નેતાઓ નારાજ છે અને ચૂંટણી લડતા પણ ડરે છે. આ પહેલા જયંતિભાઈ કવાડિયાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. આનંદીબેન બીજા પાટીદાર નેતા છે કે ચૂંટણી નહીં લડે. આનંદીબેનના પગલે ભાજપના બીજા ઘણા પાટીદાર નેતા પણ ચૂંટણીના મેદાનમાંથી ખસી જાય તેવી શક્યતા છે.
4/5
બીજી તરફ કેટલાક રાજકીય વિશ્લેષકોના મતે આનંદીબેન પટેલે પાટીદાર સમાજના આંદોલનના કારણે રાજીનામું ધરી દીધું છે. પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપની સ્થિતિ ખરાબ છે, ત્યારે ભાજપ આ સમસ્યાને ઉકેલવાને બદલે વધુ ગુંચવી રહ્યો છે.
બીજી તરફ કેટલાક રાજકીય વિશ્લેષકોના મતે આનંદીબેન પટેલે પાટીદાર સમાજના આંદોલનના કારણે રાજીનામું ધરી દીધું છે. પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપની સ્થિતિ ખરાબ છે, ત્યારે ભાજપ આ સમસ્યાને ઉકેલવાને બદલે વધુ ગુંચવી રહ્યો છે.
5/5
અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અચાનક જ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી સૌને આંચકો આપી દીધો છે. આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી પણ આ રીતે અચાનક જ રાજીનામું આપ્યું હતું અને ફેસબૂક પર તેની જાહેરાત કરી હતી.
અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અચાનક જ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી સૌને આંચકો આપી દીધો છે. આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી પણ આ રીતે અચાનક જ રાજીનામું આપ્યું હતું અને ફેસબૂક પર તેની જાહેરાત કરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું
8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget