શોધખોળ કરો
આનંદીબેનના ચૂંટણી નહીં લડવાના નિર્ણય માટે ખરેખર શું છે કારણ? જાણો વિગત
1/5

જોકે, રાજકીય વર્તુળોના મતે આનંદીબેન પટેલના રાજીનામા પાછળ ભાજપનો આંતરીક વિખવાદ જવાબદાર છે. ગુજરાત ભાજપ પર વર્ચસ્વ જમાવવા માટે આનંદીબેન અને અમિત શાહ વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. આ કારણે આનંદીબેને રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
2/5

આનંદીબેન પટેલે પોતાના ચૂંટણી નહીં લડવાના નિર્ણય માટે ભાજપ દ્વારા 75 વર્ષથી વધુ વયના લોકોને સત્તામાં નહીં રહેવાના નિયમને આગળ ધર્યો છે. આ પહેલાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે પણ આ જ કારણ આગળ ધર્યું હતું.
Published at : 09 Oct 2017 04:00 PM (IST)
View More





















