શોધખોળ કરો
'તમારા ઘરમાં લગ્ન હોય તો પોલીસ કંકોતરી જોઈને આપશે 5 લાખની નવી નોટો,' આ વાયરલ મેસેજ સાચો છે? જાણો મહત્વની વિગત
1/4

આ મેસેજના સંદર્ભમાં અમદાવાદના કેટલાક ડીસીપી અને સિનિયર આઇપીએસ અધિકારીઓને પૂછતાં તેમણે કહ્યુ હતું કે, અમને આવી જાહેરાત અંગેનો કોઇ પરિપત્ર મળ્યો નથી અને આવી કોઇ જાણ અમને કહેવામાં આવી નથી. જેથી વાયરલ થયેલો આ મેસેજ તદ્દન ખોટો સાબિત થયો છે.
2/4

વાયરલ થયેલા મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે જેમના ઘરે કોઇના લગ્ન હોય તેવા પરિવારોએ લગ્નની કંકોત્રી પર તેમના વિસ્તારના ડીસીપીના સહી-સિક્કા કરીને તે કંકોત્રી આરબીઆઇમાં બતાવવાથી એક સાથે પાંચ લાખ રૂપિયા ઉપાડી શકાશે. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ મેસેજ તદ્દન ખોટો હોવાનો ખુલાસો સુરત પોલીસે કર્યો હતો.
Published at : 14 Nov 2016 11:18 AM (IST)
View More




















